________________
પર૮
કાવ્યશાસ્ત્ર,
આ પ્રકારે આહીં પણ સૂક્ષ્મતાથી બતાવવું છે. એથી આ વિષય ભિન્ન અલંકાર હેવાને ચગ્ય નથી. કિન્તુ સૂફમમાંજ અન્તભૂત છે.
જિ.
છે એટલે ચતુર કોક્તિ અર્થાત્ ચતુરાઇની ઉક્તિ. કેટલાક પ્રાચીન છે . અલંકારાન્તર માને છે. ચન્દ્રાલેકાર આ લક્ષણ ઉદાહરણ આપે છે.
छेदोक्तिर्यदि लोकोक्तेः स्यादर्थान्तरगर्भता જે લેકેતિમાં અર્થાન્તરગતા હોય તે છે િગઢનાર છે.
યથા. જાણે સખા ભુજંગજ, ભુજંગ કેરાં ચરણ જગતમાંહિ.
સજાતીયતાથી “અને વ્યવહાર એજ જાણે છે” આમ કહે વાને માટે આ લેકેક્તિ છે, કે સપના પગ સર્પજ જાણે છે. અહીં ધન ઉપાર્જનાદિ વ્યાપારમાં આ સહચારી છે. આવા જગજાહિર અર્થના પ્રતિપાદનથી લોકક્તિનું પ્રયોજન સિદ્ધ થઈ રહેતાં એ વિટવ્યાપારમાં પણ સહચારી છે. આવા મર્મોદ્દઘાટનથી પણ ગર્ભિત હેઈ આ લેક્તિ છેકેક્તિ રૂપ છે. અમારા મતથી છmક્તિ પણ સૂક્ષ્મ અલંકારને વિષય છે. તે લેકેક્તિના આશ્રયમાં હોવાથી ભિન્ન અલંકાર નથી થઈ શકતે.
તત્વદરા. તત્સરાજ આ શબ્દ સમુદાયને અર્થ “એના સદુશને આદર”. પ્રાચીન તત્સરાજ નામને અલંકારાન્તર માને છે. અને લંકારદાહરણકાર આ લક્ષણ ઉદાહરણ આપે છે.
ગમીણસિત્યે તદરાશિ વાંચ્છિતની સિદ્ધિને માટે એના સદશને આદર એ તત્તરशादर अलंकार.
યથા. ચાહક મુખ દ્રગ બાહું બાલ સેવે કમલ દ્વિરેફ મૃણાલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com