________________
૧૮
કાવ્યશાસ્ત્ર
યથા. આ તમામ હંસ તણે વંશ નિશ જાએ, અંશુ મટી જાએ આ, કલાનિધિ કસાઈનાં.
“હ એટલે પ્રકટ થઈ જવું. પ્રાચીને ફક્ત નામને અલંકારાન્તર માને છે. રત્નાકરકાર આ લક્ષણ ઉદાહરણ બતાવે છે –
निगूढस्य प्रतिभेदः उद्भेदः ॥
સારી રીતે ગઢનું પ્રકટ થઈ જવું એ વાત અલંકાર છે. ૧. ત્તિમાં લખ્યું છે કે કેઈ આચ્છાદનથી ગુઢ થએલ પણ કોઈ નિમિતથી પ્રકટ થઈ જાય એ ફક્ત
યથા. વાતાયનગત નારીપ્રતિ, નમસ્કાર મિષ ભાણુ
એ કટાક્ષ હસવા થકી, જાણ્યું સખી સુજાણ.
અમારા મતથી આહીં સૂક્ષમ અથવા પિહિત અલંકાર છે. કેમકે સૂક્ષ્મ અથવા પિહિતનું પ્રકટ થઈ જવું અલંકારાન્તર નથી થતું. અહીં પણ ચમત્કાર તે સૂક્ષ્મતા અથવા પિહિતતામાં જ છે. જેમકે ઉન્મીલિત અલંકારમાં મિલિતનાજ ચમત્કારને અંગીકાર કરવામાં આવ્યું છે, અને કેઈ નિમિત્તથી સૂક્ષ્મ અથવા પિહિતના પ્રકટ થઈ જવામાં પર્યવસાન કરે તે એ નિમિત્ત જ્ઞાપક હેતુ છે.
૩ઃ . જેવા એટલે વૃદ્ધિ. ચિન્તામણિકષકારે કહ્યું છે:-“ દેશ તો ઉદ્ધકને પ્રાચીનેએ ભિન્ન અલંકાર માન્યો છે. રત્નાકરકાર લખે છે કે ઉત્કટ હોવાથી આનું નામ વા છે. વસ્તુના અન્યગુણ દાની અપેક્ષા કઈ ગુણદોષ ઉત્કટ હેવાથી અન્ય ગુણદેને તુચ્છ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com