________________
વ્યાય.
સિંહનાદ યુદ્ધ સમયમાં સુભટાની ગર્જના અથવા સિંહાના શબ્દ, કટક–સેના અથવા પતના મધ્યભાગ.
આમાં આદર ચેાગ્ય તાદૃશ સૈન્યના અનાદર અવજ્ઞા અલંકાર છે. અનાદરમાં ચમત્કાર હોય ત્યાં અવજ્ઞા અલંકારજ થશે. અવજ્ઞા અને અનાદર તા નામાન્તર છે.
अनुकूल.
કેટલાક પ્રાચીન અનુકૂલ નામના અલંકારાન્તર માને છે. સાહિત્યદર્પણુકારનું આ લક્ષણુ ઉદાહરણ છે.
૫૦૨
अनुकूलं प्रातिकुल्यमनुकूलानुबन्धि चेत्
જ્યાં પ્રતિકૂલતા ગનુ તાનુન્ય અર્થાત્ અનુકૂલ થઈ જાય त्या अनुकूल अलंकार.
યથા.
જો નખક્ષતથી કાપતી, તેા સુણુ મુગ્ધા નાર; આંધી લે ભુજપાશથી, કે ૐ નદકુમાર,
પાશથી કઠખ’ધન પ્રતિકૂલ છે, આહીં નાયિકાની ભુલતારૂપ પાશથી કંઠમન્ધન અનુકૂલ થઇ જાય છે. અમારા મતથી આહીં તા પરામ ગબંર્ છે.
अनुकृति.
અનુકૃતિ અર્થાત્ મીજાની પેઠે કરવું તે. ચિન્તામણિકાષકારે કહ્યું છે કે અનુકૃતિ: અનુરળે. પ્રાચીના અનુકૃતિ નામના અલકારાતર માને છે.
-
રત્નાકરકાર આ પ્રમાણે લક્ષણ આપે છે:हेत्वन्तरादन्यस्यापि तथात्वमनुकृतिः
કારણાન્તરથી અન્યનુ' પણ તૈયત્ત્વ અર્થાત્ એના જેવું થઈ જવું એ અદ્ભુતિગણંર્.
યા.
શરનિકર નિર્ભર નૃપતિ, સાતલ કેરૂ સ શરીર, પ્રતિભ≥ પ્રેરિત' ખડ્ડ પહોંચે, એ વિલ`ખથી વીર;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com