________________
. અન્તભંવાલંકાર
૫૦૧
અલંકાર રત્નાકરકાર અનન્વયના ત્રણ પ્રકાર માનતાં આ લક્ષણ ઉદાહરણ બતાવે છે--
तेनैव तदेकदेशेनावसितभेदेन वानन्वयः તેરૈ” અર્થાત તેની સાથે તેને, “
ત ન” અર્થાત તેના એક દેશની સાથે તેના એક દેશને, અથવા “વસિમેન” અર્થાત્ ઠરાવેલ ભેદ વાળાની સાથે એના અન્વયનું ન બનવું એ ગનના અલંકાર છે. ઠરાવેલ ભેજવાળા તે પ્રતિબિમ્બ છે. આદિનું તે એવું જ ઉદાહરણ આપેલ છે. આપ તુલ્ય આપજ છે ઈશ્વર.”
દ્વિતીયથા. રૂપભરી સંસારમાં, છે સુન્દરી હજાર; વામાધ સુદક્ષિણાર્ધથી, છે મનહર આ નાર,
તૃતીય-યથા. રત્નભીનેં કૈલાસમાં, નિજપ્રતિબિમ્બ નિહાળી,
માને યુત્થપતિત્વને, જય ગજવદન દયાલ. યુથપતિત્વ તે સજાતિમાં થાય છે, એ ગણેશના જેવો હાથી ગણેશનું પ્રતિબિમ્બજ છે.
અમારા મતથી અનન્વયને આક્ષેપમાં અન્તર્ભાવ થાય છે.
અને આ
લક્ષણ છે
જ
એવી જ સમયમાં
ગનાર તે પ્રસિદ્ધ છે. પ્રાચીન અનાદર નામને અલંકારાત્ર માને છે. રત્નાકરકાર આ પ્રમાણે લક્ષણ ઉદાહરણ બતાવે છે -
अप्राप्तार्थ तत्तुल्याऽनादरोऽनादरः ॥ જે સમયમાં જે વસ્તુ પ્રાપ્ત છે એના તુલ્ય અથવા અપ્રાપ્ત એવી અન્ય વસ્તુની પ્રાપ્તિને માટે પૂર્વ પ્રાપ્ત વસ્તુને અનાદર એ ચના અલંકાર.
યથા. સિંહનાદયુત કટકને, તŠને તુજ અરિરાજ; સિંહનાદયુત કટકને, ઝટપટ ગ્રહતા આજ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com