________________
૫૦
અન્તર્ભાવાલંકાર. સુરનારી વૃષ્ટિ સુમનરથી, નૃપતિ પૂરિત નયન,
પ્રતિભપ્રતિ સુપ્રહાર, એના થકી શીધ્ર બને ન. રત્નાકરસ્કાર કહે છે કે સમ અલંકારમાં તે પ્રથમજ સમ થયેલ વસ્તુઓને સંગ છે. અહીં તે સંગની પછી સમતા થાય છે. અમારા મતથી નામાર્થ માત્ર તે રૂપકને વિષય છે, કેમકે અનુકરણ તે નકલ છે અને રત્નાકરકારના લક્ષણ ઉદાહરણનુસાર તે અમે સ્પષ્ટ કરેલ તુલ્યગિતા છે. અને રત્નાકરકારે જે સમ અલંકારથી વિલક્ષણતા બતાવી છે એટલા માત્રથી અલંકારાન્તર થતું નથી. સમતામાં પર્યવસાન કરે તે સમ અલંકારજ થશે.
. “U” આમાં “મા” શબ્દનો અર્થ દીર્ઘતા અથવા વધવું છે. ચિત્તામણિકેષકાર કહે છે. “ગયા” સિદ્ધાન્ત કૌમુદીમાં કહ્યું છે કે –“આપાનો તૈચ્ચે “ગ ” શબ્દ સમુદાયને અર્થ “ગુણનું વધવું” છે.
પ્રાચીને ગાળ ને અલંકારાન્તર માને છે. “ચન્દ્રાલેકકાર” આ પ્રમાણે લક્ષણ ઉદાહરણ બતાવે છે.
प्रासिद्धस्वगुणोत्कर्षोऽनुगुणः परसंनिधेः । બીજાના સબંધથી પહેલાં સિદ્ધ થયેલ પોતાના ગુણને ઉત્કર્ષ એ ગgg ગઈ છે.
યથા. તુજ કટાક્ષથી શ્રવણના, નીલેમ્પલ અતિ નીલ; કરથી માણિક અતિઅરૂણ, છે સુન્દરતા શીલ.
અમારા મતથી આતે અધિક અલંકારને વિષય જ છે. ઉક્ત રીતિથી ગુણની અધિકતા અલંકારાન્તર-હેવાને યોગ્ય નથી.
સત્ય.. કેટલાક પ્રાચીન અપ્રત્યેનીક નામને અલંકારાન્તર માને છે. અલંકારદાહરણકાર પ્રત્યેનીકનું ગાનgી તરીથી વા બારિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com