________________
અન્તર્ભાવાલંકાર.
૫૦૫
अभ्यास. ચાર શબ્દનો અર્થ પ્રસિદ્ધ છે. પ્રાચીને “અભ્યાસ” નામને અલંકારાન્તર માને છે. અલંકારદાહરણકાર આ લક્ષણ ઉદાહરણ બતાવે છે.
दुष्करसिदिकृदभ्यसनमभ्यासः॥ દુષ્કર સિદ્ધિ કરવાવાળો અભ્યાસ એ ગ્રખ્યાત ગઇકાર, લોક વિલક્ષણતાને માટે દુષ્કર વિશેષણ છે.
યથા હરદ્રગ હતભુકમાંહિ, ધસી, નિકળતાં નિરખ્ય સ્મરમ્હાર અતિ તપ નુ૫નું સેવન, કરતાં દિલમાં ડરે ન ઉદાર.
અમારા મતથી દુષ્કર સિદ્ધિ કરવાવાળે અભ્યાસ પણ લૈકિકજ હેવાથી અલંકાર હોવાને યોગ્ય નથી એથી આ લોકમાં અન્તભૂત છે.
આ કાવ્યમાં ચમત્કાર દ્વાન્તને છે. અતિ તપવાળા રાજાની સેવા કરનાર ઉદારચરિત પુરૂષના ન ડરવાનો નિશ્ચય તાદૃશ મદન વૃત્તાન્તમાં બતાવવામાં આવ્યું છે.
યથતાન્યાસ ગાવા” શબ્દનો અર્થ અથાન્તરનું ધારણ કરવું. ઘણા પ્રાચીને “અર્થાન્તરજાસ”ને અલંકારાન્તર માને છે. વેદવ્યાસ ભગવાનનું આ લક્ષણ છે –
भवेदर्थान्तरन्यासः सादश्येनेतरण वा સાદૃશ્ય સબંધથી અથવા ઈતર સબંધથી અર્થાતરનું ધારણ કરવું એ અર્થાન્તરન્યાસ અલંકાર થશે.
આચાર્ય “દંડી”નું લક્ષણ આ પ્રમાણે છે – ज्ञेयः सोऽर्थोऽन्तरन्यासो वस्तु प्रस्तुत्य किंचन । तत्साधनसमर्थस्य न्यासो योऽन्यस्य वस्तुनः :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com