________________
૪૫
અન્તર્ભાવાલંકારઃ
૪૯૫ રકટ આ લક્ષણ આપે છે –
हेतुमता सह हेतोरभिधानमभेदकुद्भवेद्यत्र । સર્જવા હેતુ સ્થાતિમ્યઃ પૃથપૂતર .
જ્યાં કાર્ય કારણનું અભેદ કરવાવાળું કથન હોય એ હેતુ અલંકાર છે. એ અન્ય અલંકારેથી પૃથ થશે. ચન્દ્રાલેક પરમતથી આ લક્ષણ આપે છે:--
हेतुहेतुमतोरैक्यं हेतुं केचित्प्रचक्षते ॥ કાર્યકારણની એકતાને કેટલાક હેતુ અલંકાર કહે છે.
યથા આ કટાક્ષ નૃપ દાનનું, વિબુધની રમા વિલેક રાજાનું કટાક્ષ વિદ્વાનેની લક્ષ્મીરૂપ કાર્યનું કારણ છે. તેથી આહીં કાર્યકારણુતાને અભેદ કહે છે. વેદવ્યાસ ભગવાન આ લક્ષણ આપે છે –
सिषाधयिषितार्थस्य हेतुर्भवति साधकः ।
कारको ज्ञापकश्चेति द्विधा सोऽप्युपजायते ।। સિદ્ધ કરવાને ઈચછેલ અર્થને જે સાધક એ હેતુ અલંકાર છે; અને એ હેતુ કારક અને જ્ઞાપક એવા બે પ્રકારના છે.
__ अन्तर्भावालंकार. પ્રાચીને એ જે જે અલંકારેને પ્રાધાન્યાલંકારમાં અન્તર્ભત બતાવ્યા છે તેનું શ્રી જશવંતભૂષણકાર નીચે પ્રમાણે સમાધાન કરે છે.
૩ . “ગ” શબ્દનો અર્થ પ્રસિદ્ધ છે. પ્રાચીન અંગ નામક અને લંકારાન્તર માને છે.
અલંકારદાહરણકાર” આ પ્રમાણે લક્ષણ ઉદાહરણ બતાવે છે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com