________________
૪૬૬
કાવ્યાસ્ત્ર,
યથા, મહિપતિ કરથી ભેદયુત, કલ્પવૃક્ષની ડાળ એ કર નહિ દૂષિત કરે, એ બૂષિત નિરધાર. કાવ્યપ્રકાશકાર આ લક્ષણ આપે છે –
उपमानाद्यदन्यस्य व्याक्तिरेकः स एव सः। જે ઉપમાનથી અન્ય અર્થાત્ ઉપમેયને વ્યતિરેક અર્થાત્ અતિશય એ વ્યતિરેલા અલંકાર છે. સૂત્રકાર વામન આ લક્ષણ આપે છે –
उपमेयस्य गुणांतिरकत्वे व्यतिरेकः ।। ઉપમેયના ગુણનું અતિરેકત્વ અર્થાત અતિશયતામાં વ્યતિરેક અલંકાર છે.
યથા. ઘટતાં ઘટતાં શશિ સખી, વધતે વારંવાર કહે કેણુ જે ક્ષય થયે, યેવન નવું નિહાળ.
સર્વસ્વકાર આ લક્ષણ આપે છે – भेदप्राधान्ये उपमानादपमेयाधिक्ये विपर्यये वा व्यतिरेकः
ભેદની પ્રધાનતામાં ઉપમાનથી ઉપમેયની અધિકતામાં અથવા વિપર્યયમાં અર્થાત્ ઉપમાનથી ઉપમેયની ન્યૂનતામાં વ્યતિરેક અલંકાર છે.
થાયત “જશવંતભૂષણકાર” લખે છે:
“ થાત” અહીં ઘાત શબ્દ સાથે “જિ” અને મા ઉપસર્ગ લાગેલ છે. આઘાત શબ્દનો અર્થ આસ્ફાલન પ્રસિદ્ધ છે. આસ્ફાલનને અપભ્રંશ લોકભાષામાં અકાળવું છે. ચિન્તામણિ કેષકાર કહે છે કે “સારને તાડને, તને માથાને ” સામાન્યતાથી અફળવું તે એ છે કે જેમ હાથીઓ લડતાં સામસામા કુંભસ્થલ અફળાવે છે, પરંતુ એવા સ્થામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com