________________
૪૯૨
કાવ્યશાસ્ત્ર.
“ માવ ” શબ્દના અર્થ પોતાના ધર્મ ચિન્તામણિકાષકાર કહે છેઃ— સ્વભાવઃ સનવિશેષે “ઉકિતના અ કથન છે.
46
જ્યાં કાઇ વસ્તુના સ્વભાવની ઉક્તિ હાય એ સ્વમાવત્તિ ત્રયંજાર કહેવાય છે.
યથા.
કૂંગ સસ્નેહ પ્રસન્ન મુખ, વક્ષસ્થલ સુવિશાલ; જીનુ પ્રäમિતભુજ નૃપતિ, નિરખી થાઉ નિહાલ. આ આકૃતિની સ્વાભાવેાક્તિ છે.
યથા.
માર મુકુટ કટિકાછની, કર મુતિ ઉર માલ;
એ ખાનક મુજ મન વસેા, સદા બિહારીલાલ. આ શ્રી કૃષ્ણના વેશની સ્વભાવેાક્તિ છે. એજ રીતે ભિન્ન ભિન્ન સ્વભાવનાં ઉદાહરણા અત્રે સ્થલસ કાચને લીધે આપેલ નથી. આચાર્ય દંડી આ લક્ષણ આપે છે:~
नानावस्थं पदार्थानां रूपं साक्षाद्विवृण्वती । स्वभावोक्तिश्च जातिश्चेत्याद्या सालंकृतिर्यथा ॥
પદાર્થોના વિવિધ અવસ્થાવાળા રૂપને સાક્ષાત્ કહેનારી સ્વભાવેાક્તિ અને જાતિ નામવાળી સર્વ અલકૃતિમાં પહેલી અલકૃતિ છે.
કાવ્યપ્રકાશગતકારિકાકારનું આ લક્ષણ છે. स्वभावोक्तिस्तु डिम्भादेः स्वक्रियारूपवर्णनम्
ફિલ્મ અર્થાત્ ખાલકાર્દિકાની પેાતાની ક્રિયા અથવા રૂપનુ વન એ વમાનોસિ
પ્રકાશકારે “રૂપ ” શબ્દને અ વ અથવા આકૃતિ
કર્યો છે.
સર્વસ્વકાર આ લક્ષણ આપે છેઃ— सूक्ष्मवस्तुस्वभावयथावद्वर्णनं स्वभावोक्तिः ।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com