________________
કાવ્ય ભેદ.
मध्यम काव्य लक्षण.
કાવ્યપ્રકાશકાર લખે છેઃ—
अतादृशि गुणीभूतव्यंग्यं व्यङ्गये तु मध्यमम्
વ્યંગ્ય પ્રત્તાદાશ અર્થાત પહેલા કહ્યા એવા ન હાય, મતલઞ જ્યાં વ્યંગ્યા વાચ્યા થી અધિક ચમત્કારયુક્ત ન હેાય એ મધ્યમ વ્ છે. મધ્યમ કાવ્યને તુીમૂત જાન્ય પણ કહે છે.
આ કાવ્યના આઠ ભેદ છે. ? તાંગ. ૨ અનુચ્ છે સંગ. ४ तुल्य प्राधान्य. ५ वाच्य सिध्यंग. ६ अस्फुट. ७ काकाक्षिप्त. ८ अगूढ.
ફતાં.
જ્યાં વિરોધી રસથી વ્યંગ્ય પ્રકટ થાય તે સરળ.
યથા
નેણુ મેનશર જેવાં, નિરખી શાને લલચાયે પ્રાણી; કનક વરણ તન ઉપર, મેાહિત થામાં લે નશ્વર જાણી.
આમાં શ્રૃંગાર રસના વિરાધી શાન્ત રસથી વ્યંગ્ય હાઈ કૃતજ્ઞળ.
असुन्दर.
જ્યાં ધ્વનિથી વાસ્થ્યની સુદરતા વધારે ડાય તે અનુત્ત્વ.
૧૭
થા
નવી જીવાની તારી, તુજ પતિને તન કામ વિલાસ કરે; પૂર્ણ ચન્દ્ર મધુયામિની, વધશે મળતાં અતિ આનદ અરે ! આના સીધા વાચ્યા એવા છે કે પછીથી અંધારી રાત્રિ - વશે અને આવા આનદ નહી મળે. વ્યંગ્યા એવા નીકળે છે કે વૃદ્ધ થયા પછી આવા આનદ નહી થાય. આ ધ્વનિમાં ડૅાઇ પ્રકારની સુન્દરતા નથી માટે અનુત્ત્વ.
સતિષ.
જ્યાં ધ્વનિમાં સ ંદેહ રહે એ સન્નિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com