________________
વિષાદ.
૪
આનંદદાયક નથી, પણ એનુ વર્ણન કાવ્યૂને ચાભાકર બનીને શ્વેતાઆને આનંદદાયક થાય છે. જેમકે બિભત્સાદિ રસસ્થળમાં જુગુપ્સાદિનું વર્ણન શ્રેતાઓને આનંદદાયક થાય છે.
જ્યાં વાંચ્છિતથી વિરૂદ્ધાર્થની પ્રાપ્તિનું પણું ન કરવામાં આવે એ વિષાત્ અરુજારી છે.
યથા.
એક કંઠે કર એક પ્રસારી, મદ્યપાત્ર પીવરાવે પ્યારી; વલયાવલના રવ રસદાતા, શ્રુતિને સંગગૃતતુલ્ય સુહાતા; ઇચ્છા કેલિકલાપની કરતા, ત્યાં પહોંચ્યા અરિ અસિ કર ધરતા; પકડી બૈરીએ થયા વિદાયે, જેમ પકડી યમતા જાયે, “ ચન્દ્રાલાકકાર ” આ પ્રમાણે લખે છેઃ— इष्यमाणविरुद्धार्थ संप्राप्तिस्तु विषादनम् || ઇચ્છેલથી વિરૂદ્ધ અની પ્રાપ્તિ એ વિષાદ અલકાર છે. “ રસગગાધરકાર આ પ્રમાણે લખે છે:4 અમદાથેવિદ્ધામો વિષાનમ્ ” વાંચ્છિતા થી વિરૂદ્ધના લાભ એ વિષાદ અલ કાર છે.
""
યથા.
આવી ઋતુ પાવસ આકાશ આઠે દિશામાંહિ, શાલે છે. સ્વરૂપ જળ ધરણીની ભીડતું; શીળેા ધીરા તેમજ કખાની સુવાસયુક્ત, સરસ વધારે રસ સ્પર્શવું. સમીરનું ગેહથી નિકળી વૃષભાણતનુજાએ જોયુ, એ સમે સહેટનું નિકુજ પડયુ તીરનુ; નાગરીનાં નયનેામાં નીરના પ્રવાહ વધ્યા, નીરખી વધેલું જોર જમુનાના નીરનુ
આ સમય રાધિકાને સ કેત સંબંધી કોઇ વાંચ્છના ન હતી. વર્ષાઋતુ વિલેાકવાને માટે ભવનથી નિકળી છે. અકસ્માત્ સંકેતના નિકુંજને પડતા જોવાથી વિષાદની ઉત્પત્તિ છે. વાંચ્છિતથી વિરૂદ્ધના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com