________________
અભેદ.
પૂજ્યપાદ પૃથ્વીમાં, એજ સાહસી વીર પ્રબલ પૂરે. આમાં અપ્રસ્તુત પ્રશંસા એ રીતિથી છે કે તમે નરકાસુરને વધ કરવાવાળા કૃષ્ણને મારી નરકાસુરની સ્રીઓને પ્રસન્ન કરશે ત્યારે લાઘનીય બનશે. એ નરકાસુરના મિત્રપ્રતિ નરકાસુરના મંત્રીનું વિશેષ વચન પ્રસ્તુત છે. એ પ્રસંગમાં ઉકત અપ્રસ્તુત સામાન્ય વચન કહેલ છે.
૨૦૪
વિશનિવષના-થયા.
નિજ મંડળમાં રાખી મૃગ, અન્ય કલંકિત ચંદ; અન્યો મારી મૃગ મૃગપતિ, સિહુ સદા સ્વચ્છ દે.
આમાં અપ્રસ્તુતપ્રશ’સા એ રીતિથી છે કે કામલ નિન્દનીય અને છે, અને ક્રૂર લાઘનીય ખને છે. આ કૃષ્ણે પ્રતિ અલદેવનું સા માન્ય કહેવુ પ્રસ્તુત છે. એ પ્રસંગમાં ઉક્ત અપ્રસ્તુત વિશેષ કહેલ છે. જેમકે સારૂપ્યૂનિધના “ માતી ક્રિયે મસલને ” ઇત્યાદિ પૂર્વક્તિ ઉદાહરણ છે. ત્યાં નૃપતિના અખિલ જગભિલાષાપૂરણ પ્રસંગમાં એના તુલ્ય ઉક્ત માન સાવરનું અપ્રસ્તુત કથન છે. અમેત
“ જશવંતજશાભૂષણકાર ” આ પ્રમાણે લખે છે:—
-
હું ગમેત્ ” શબ્દના અર્થના અભાવ છે.
જ્યાં અભેદ ખતાવી વર્ણન કરવામાં આવે એ ગમેત્.
યથા.
ܕ
જેણે દુગ્ધ કર્યા પુરી, કરીને કાપ કરાલ;
એ ધૂર્જટિધરણી મહીં, નિશ્ચય આ નરપાલ. આમાં રાજાના ધૂર્જટિથી અભેદ ખતાવી વર્ણન કરવામાં આવે
લ છે એથી અમે, જીણુંજાર છે.
રત્નાકરકારનું આ લક્ષણ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com