________________
પ્રત્યેનીક.
થયા.
વિદ્યાવĆન કવિકદર, સંચય સુયશ સુરાજ; ભાજરૂપને સ્થાનકે, આપ બિરાજો આજ. વિદ્યાવનાદિ કાર્યોમાં મુખ્ય ભાજ મહારાજા હતા, એના અભાવમાં વિદ્યાવનાદિ કાર્યમાં ભેાજના સદૃશ હાવાથી હે નરેશ્વર! પરમેશ્વરે આપને એના સ્થાને નિર્મિત કરેલ છે..
૪૨૦
-
રત્નાકરકાર એનુ આ લક્ષણ આપે છેઃअन्यधर्मयोगादार्थमौपम्यं प्रतिमा.
અન્યના ધર્મ ચેાગથી આ પમ્ય એ કૃતિમા અલંકાર.
યથા.
અધરે ક્ષત સીત્કાર મુખ, પુલકાઙ્ગમ સહુ કાળ; સી કારજ પ્રિયતમતણાં, કરતી શિશિર નિહાળ, આહીં પ્રિયતમનું કાર્ય શિશિરે કર્યું એથી શિશિરમાં પ્રિયતમની તુલ્યતાની પ્રતીતિ હાવાથી આ પમ્ય છે એથી માતમાં છે.
प्रत्यनीक.
“ જશવંતજશેાભૂષણકાર ” લખે છેઃ—
99
અનીજ શબ્દના અર્થ “ સેના ” માત્ર છે, અને સેનામાં મળેલ આ અર્થ પણ છે. “ ચિન્તામણિકાષકાર ” કહે છે ૮ ગની સૈન્ય, તેના માટે સૈન્ય સેનાસમયેતે ” સેનામાં મળે. લને સૈન્ય કહે છે, “ સમયેત ” શબ્દના અર્થ “ મળેલ "9 છે. અને તે શબ્દના અર્થ “ સન્મુખના ” છે. “ ચિન્તામણિકાષપ્રતિ કાર કહે છે કે ' કૃતિ મધ્રુજ્યે ” લેાકમાં જેને સન્મુખ થઈને કહે છે, ઢે છે, ઈત્યાદિ ત્યાં પ્રતિ શબ્દના પ્રયોગ થાય છે. અમુક પ્રતિ કહ્યું, અમુક પ્રતિ ીધું ઈત્યાદિ “ પ્રત્યેનીક ”
આ શબ્દ સમુદાયના અર્થ “ અનાજ ને ” છે. સાક્ષાત્ કરવાવાળા પ્રતિ કરવુ એ તા. અન્યન્ય અલંકારના વિષય છે. અને સખધીના સબંધી પ્રતિ કરવુ એ પ્રત્યેનીક અલંકારના વિષય છે. આમ બન્નેનાં સ્વરૂપ વિલક્ષણ છે. જો કે શત્રુની સેના શત્રુવત્ આપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
ܕܕ