________________
જ0
યથા.
તુજ ગુણગણમાં રઘુપતિ, દૂષણ લેશ ન કોય;
આમાં અા ગઢનાર છે. કાંઈ અલંકારના વિપરીત ભા . વમાં અલંકારાન્તર થાય છે.
યથા. ચંચલ નિર્લજ નિર્દયી, જૂઠ કપટનું ધામ; હેય ભલે પણ છે ચતુર, માનહરણ ઘનશ્યામ આહીં નાયિકાના પ્રતિકૂલ ચંચલતા, નિર્લજજતા, નિર્દયતા, જૂઠ, કપટરૂપ નાયકના દોષસમુદાયમાં માનભેચને પાયમાં ચતુર એ એક ગુણ લેશરૂપ હેવાથી શ યાર છે.
આચાર્યદંડી પરમતથી આ પ્રમાણે લખે છે –
लेशमके विदुनिन्दां स्तुतिं वा लेशतः कृताम् ॥
લેશથી કરેલી નિન્દાને અથવા લેશથી કરેલી સ્તુતિને એ અર્થાત્ કેઈ ન કહે છે.
અન્ય લક્ષણ આ પ્રમાણે આપે છે –
लेशो लेशेन निर्भिन्नवस्तुरूपनिगृहनम् ।। લેશથી અર્થાત્ અલ્પતાથી નિર્ભિન્ન અર્થાત પ્રકટ થએલ વસ્તુના રૂપનું નિગહન અર્થાત્ છુપાવવું એ અલંકાર છે. મહારાજા ભેજ આ લક્ષણ આપે છે – दोषस्य यो गुणीभावो दोषीभावो गुणस्य यः स लेशः स्यात्ततो नान्या व्याजस्तुतिरपीष्यते ।
જે દોષનું ગુણ થઈ જવું અને જે ગુણને દોષ થઈ જ એ દેશ થશે. વ્યાજસ્તુતિ પણ આથી અન્ય નથી.
ચન્દ્રાલેકાર આ પ્રમાણે લખે છે –
लेशः स्याहोषगुणयोगुणदोषत्वकल्पनम् ।। દેષમાં ગુણતાની કલ્પના અને ગુણમાં દેષતાની કલ્પના એ જ થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com