________________
કાવ્યશાસ્ત્ર,
યથા. અન્ય અખિલ આકાશમાં, વિચરે ખગ સ્વચ્છન્દ; મધુર ગિરાફલથી પડ્યો, શુક આ પિંજર બન્ધ.
શુકના મધુર ભાષણગુણમાં પિંજરબંધ હેતુતાથી દેષની કલપના છે,
लोकोक्ति. જશવંતજભૂષણકાર” લખે છે –
લોકકહેવતને લોકોક્તિ કહે છે. જ્યાં કાવ્યમાં લેકની ઉક્તિ હોય એ જોગિકાર છે.
યથા. હય હાથી કોઈ ગ્રામ કાઈ, લે રઘુપતિથી દાન
સરવરથી સહુ જળ ભરે, નિજ નિજ પાત્ર સમાન. પ્રારબ્ધઆધીનમાં લેકે ક્તિ છે કે પિતપતાના વાસણના સમાન પાણી ભરવું છે. આ લેકેક્તિ આહીં કાવ્યને શેભાકર હેવાથી અલંકાર છે.
ચન્દ્રાલેકકાર આ લક્ષણ આપે છે. लोकमवादानुकृतिलोकोक्तिरिति भण्यते ।
પ્રવાદ અર્થાત પ્રસિદ્ધ કથન. લેકપ્રવાદની અનુકૃતિ અર્થાત્ અનુકરણને ટોજોરિ કહે છે.
વરિ. જશવંત ભૂષણકાર” લખે છે –“વ” શબ્દનો અર્થ કુટિલ, વાંકું ઇત્યાદિ થાય છે. વક્રોક્તિ નામની વ્યુત્પત્તિ “વીBતા કવિ ર”િ વાંકી કરેલી ઉક્તિ તે વા . ઉક્તિનું વાંકું કરવું એ તે પરની ઉક્તિનું જ થાય છે. પરેક્તિનું વક્ર કરવું એ છે કે વક્તાના વિવક્ષિત અર્થથી અન્ય અર્થ કર. વકેતિમાં કયાંઈ જૈલેષ હોય છે. પરંતુ એ પૈણ હેય છે અને વક્રેક્તિની પ્રધા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com