________________
st
સભ્યશાસ્ત્ર.
यदोपमानशब्दानां गौणदृत्तिव्यपाश्रयात् । उपमेये भवेद्वृत्तिस्तदा तद्रूपकं विदुः ॥ જ્યારે ઉપમાન શબ્દોની ગાણુવૃત્તિઅર્થાત્ ગાણી લક્ષણાવૃત્તિના આશ્રયથી ઉપમેયમાં વતુ હોય ત્યારે એને પદ કહે છે. ધૂર્જટિ આ નૃપ આજ.
થા.
આમાં રાજા ધૂર્જટિ છે, આ ધૂર્જટિ શબ્દની પૂટિ સદૃશ પ્રતિકૃતિમાં લક્ષણા છે.
“ ચન્દ્રાલાકકાર ” આ પ્રમાણે લખે છેઃ— विषय्यभेदताद्रव्यरञ्जनं विषयस्य यत् ।
रूपकम्
જે વિષયીના અભેદથી વિષયનું ર્જન' અથવા વિષયીના તાદ્રષ્યથી વિષયનું ર્જન એ પ
તાદ્રષ્યરૂપકનું ચન્દ્રાલેાકકાર આ પ્રમાણે ઉદાહરણ આપે છે.
યથા.
અપર લક્ષ્મી સાધ્વી સુ આ.
હે.
""
“ જશવ તજશેાભૂષણકાર ” લખે છે:
હેશ શબ્દના અર્થ વિભાગ થાય છે. “ચિન્તામણિ કાષકાર કહે છે:—હેરા અને જનઃ ધાન્યો. માગ અંશે વેરો વિભાગ માટે અંશ શબ્દ પ્રચલિત છે. તૃતીયાંશ, ચતુર્થાંશ, ઇત્યાદિ. આ લેશ અલકારને પ્રાચીનાએ “ જીવ” નામ આપેલ છે. એના અનુસાર આચાર્ય દંડીએ પણ પ્રથમ અલ કારગણનામાં હેરાનું નામ હર કહેલ છે.
ܕ
“હેતુઃ સૂક્ષ્મો સત્તા મેં: ”
લવ શબ્દ પણ ભાગ અમાં પ્રચલિત છે.
“ ભજગોવિન્દાષ્ટક” માં કહ્યું છે—‹Îળામણજીવળિયા પીત્ત ” લવને કણ અર્થાત્ ભાગના ભાગ પરમાણુ એ કાઇ વસ્તુના લેશનું વર્ણન રાચક થાય ત્યાં હ્રા અલકાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com