________________
૪ર૬
સન્માન.
યા.
કકિરણથી શ્યામતા, ગ્રહીં હરદ્વાર સુશેષ; શ્વેત થયા કરી તુજયશે, સુછુ અવધેશ નરેશ. શેષ સ્વભાવથીજ શ્વેત છે. તે હાર કરવાથી હરકની કાન્તિથી શ્યામ બની ગયા હતા, તે શ્રી રામચન્દ્રના યશના સખધથી પાછે શ્વેત થવાથી પૂર્વ રૂપને પ્રાપ્ત થયેા આવું વર્ણન હાવાથી પૂર્વવ અહંકાર છે.
ચન્દ્રાલેાકકાર એ પ્રકારના પૂર્વેદવ્ માનીને આ લક્ષણ આપે છે:पुनः स्वगुणसंप्राप्तिः पूर्वरूपमुदाहृतम् । पूर्वावस्थानुवृत्तिश्च विकृते सति वस्तुनि ॥
ક્રી પોતાના ગુણની પ્રાપ્તિ થવી એને પૂર્વદુત્ત્વ અલંકાર કહે છે. અને વસ્તુના વિકાર પામ્યા પછી પૂર્વાવસ્થાની ફ્રી પ્રાપ્તિ એ
૧.
અન્યપૂર્ણપ—યથા.
દીપ બુઝાન્યા ત્યાં કરે, કાંચી રત્ન પ્રકાશ. આહીં વિકાર પામેલી પ્રકાશ વસ્તુની પૂર્વાવસ્થાની પુ: પ્રાપ્તિ છે.
પ્રતિમા.
-
“ જશન તજશાભૂષણકાર ” કહે છે: “ તિનિધિ ” ના પર્યાય પ્રતિમા છે. “ ચિન્તામણિકાષકાર ” કહે છે:“ નિષિ માંતમાયામ્” મુખ્યના અભાવમાં મુખ્યના સદ્દેશ જે ગ્રહણ કરવામાં આવે એને નિષિ કહે છે. ચિન્તામણિકાષકાર કહે છે. ‘મુખ્ય સ્થામાવે તાદશો ય પાટીયતે સતિનિધિત્યંતે ” જેમ દેવતાએ ( મુખ્ય ) ના અભાવમાં દેવતાઓની મૂર્તિ રાખવામાં આવ છે અને મતિમા કહે છે. એ લાકવ્યવહારછાયાનુસાર ધારીએ આ અલંકાર કર્યો છે. જ્યાં પ્રતિમા રૂપે વણુ ન કરવામાં આવે એ મતિમા છે. આનું સ્વરૂપ ઉપમાથી ભિન્ન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com