________________
૪૧૦
કાવ્યશાસ્ત્ર.
Gy
ભરતભગવાન આ પ્રમાણે લખે છે: सिद्धं पूर्वोपलब्धौ यः समत्वमुपपादयेत् । निदर्शनकृतस्तज्ज्ञैः स द्रष्टान्त इति स्मृतः ॥ ! પૂર્વાવજો અર્થાત્ પ્રથમથી જ્ઞાનમાં સિદ્ધ જે સમત્વ એને નિર્શન વૃત્તઃ અર્થાત્ દ્રષ્ટાંતરૂપ કરેલ જે કાઇ પ્રતિપાદન કરે એને વિદ્વાનોએ દ્રષ્ટાન્ત નામ આપ્યું છે, “ નિર્શન ” શબ્દના અ દ્રષ્ટાન્ત ” છે. ચિન્તામણિકાષકારે કહ્યું છે:- નિર્શન કાન્ત ’ નિરોના.
cr
“ જશવ’તજશાભૂષણુકાર ” લખે છેઃ—
tr
ve
19
આમાં “ નિ ” ઉપસના અથ “વિન્યાસ” છે. “ ચિન્તામણિકાષકાર ” કહે છે. “ નાવિન્યાસે ” ત્રયાસ એટલે રચના “ ચિન્તામણિકાષકાર કહે છે:— “ વિન્યાસઃ ૨ને "નિોના શબ્દના અર્થ દેખાડવું છે, નિદર્શનામાં આકાર એ શબ્દની સ્રીલિ’ગતા બતાવવા માટે છે નિદર્શના શબ્દસમુદાયના અર્થ રચના દેખાડવી અર્થાત્ કરી ખતાવવુ' એવા થાય છે, લેાકમાં રીતિ છે કે પેાતાના કહેલની સત્યતા બતાવવી; પોતાના કહેલનુ સારી રીતે હૃદયંગમ કરાવવુ, ઇત્યાદિ પ્રયેાજનથી સ્વયં કરીને બતાવે છે, જેમકે વ્યાકરણશાસ્ત્ર ભણાવવાવાળા ગુરૂ अकुह विसर्जनीयानां कंठः અકાર, “ . ” કે વર્ગ, “TM” હકાર, વિલર્નનીય અર્થાત્ વિસ, એનુ ઉચ્ચારણ તસ્થાન થી થાય છે. એવા વચ્ચિારણ સ્થાનના ઉક્ત સૂત્રથી ઉપદેશ કરીને શિષ્યને સારી રીતે હૃદયંગમ કરાવવાને માટે ગુરૂ સ્વયં એવીજ રીતે એ વર્ણીના કંઠસ્થાનથી ઉચ્ચારણ કરીને ખતાવે છે, આ લાક વ્યવહારાનુસાર ધારીએ આ અલંકારના અગીકાર કરેલ છે, આ વિષયમાં જ્ઞાપક હેતુના અશ પણ છે. પરન્તુ સ્વયં કરી ખતાવવા જેવું વર્ણન કરવામાં આવે એ નિશ્ના અલંકાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ki
ܕܕ
ܕܕ
ܕ
www.umaragyanbhandar.com