________________
દીપક.
Yo
સંબધ કહેવામાં આવ્યે છે અને એનુ' આપમ્ય ગમ્ય છે કે કમલાની દિનના સમાન વૃદ્ધિ થઇ અને વૃદ્ધિરૂપ ધર્મ એક વાર કહેવામાં આવેલ છે.
ીપજ.
“ જશવ તજો ભૂષણકાર ” લખે છે:
-
“નવયતીતિ રીવ મ્”પ્રકાશ કરે એ વાવ, જ્યાં દીપક ન્યાય ચમત્કાર કરનાર હાય ત્યાં રાપજ ગરુંદાર છે. ભરતભગવાન આ પ્રમાણે લખે છે:-- नानाधिकरणार्थानां शब्दानां संप्रकीर्तनम् । एक वाक्येन संयोगात्तदीपकमिहोच्य ते ॥ નાનાધિકરણુક અર્થાવાલા શબ્દોના એક વાકયથી સંચાગ કરીને જે કહેવું એ આહીં ( અલકાર શાસ્ત્રમાં ) ટ્રાપજ કહેવાય છે.
યથા.
હંસાથી સર કુસુમથી, તરૂ દ્વિરેફથી કજ;
ગાષ્ઠા ઉપવન શૂન્ય નહિ, છે આ પુર મન રજ. કેટલાએક પ્રાચીન લભ્ય ઉદાહરણાનુસાર એક વસ્તુ દેખાડ
વાને માટે કરેલ દીપક અન્ય વસ્તુને પણ દેખાડે છે. આ દ્વીપક ન્યાયને દીપક અલકાર માને છે.
=
કાવ્યપ્રકાશકાર આ પ્રમાણે લખે છે:सकृद्वत्तिस्तु धर्मस्य प्रकृताप्रकृतात्मनाम् ||
પ્રકૃત અને અપ્રકૃતાના ધર્મના એકવાર વનમાં દીપક અલકાર છે.
ભાનુવ્રુત્ત આ પ્રમાણે લખે છેઃ—
'' अर्थोपकारको दीपकम् "
મીના ઉપકાર કરે એ ટ્રીપTM.
યથા
ગજન અરિ રંજન પ્રજા, ભજન કષ્ટ કવીન્દ્ર; મજ્જન સુરસરિ વિષ્ણુ વૃથા, જાણે દિન નરઈન્દ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com