________________
ઉભા.
૨૮૫ છે. જેમકે કુપાદિથી જલાદિનું ઉપર લેવું, ઉત્તરથી પ્રશ્નનું ઉન્નયન કરવું. એમ કહેવાનું સ્વારસ્ય એ છે કે ઉત્તરમાંથી પ્રશ્નનું કાઢી લેવું. એથી એજ સિદ્ધ થાય છે કે ઉત્તર અને પ્રશ્નને અભેદ છે. પ્રશ્નથી ઉત્તરનું ઉન્નયન હોય અથવા ઉત્તરથી પ્રશ્નનું ઉન્નયન હોય એ ઉત્તર અલંકાર છે.
“સર્વસ્વકાર” આ પ્રમાણે લખે છે –
"उत्तरात्मश्नोनयनमसकृदसंभाव्यमुत्तरम्"
ઉત્તરથી પ્રશ્નનું ઉન્નયન અને વારંવાર અસંભાવ્યમાન ઉત્તર એ ઉત્તર અઢાર છે.
કુવલયાનંદકાર આ પ્રમાણે લખે છે –
किंचिदाकूतसहितं स्याद्ढोत्तरमुत्तरम् કઈ અભિપ્રાય સહિત ગૂઢ ઉત્તર હેય બે કરાર અલંકાર.
યથા.. પથિક સરિત ત્યાં સુતરા, જ્યાં વેતસના કલિત કુંજ શોભે;
આંહી નદીથી પાર ઉતરવાને માર્ગ પૂછનાર પથિક પ્રતિક્રિીડા ચાહતી નાયિકાને આ ઉત્તર છે, કે હે પથિક! જ્યાં વેઢલતાના કુંજ છે ત્યાં સરિતા સુખથી તરી શકાય છે.
ફએક્ષા. જશવંતજશાભૂષણકાર” લખે છે –
ઉલ માં “ર” ઉપસર્ગને અર્થ પ્રધાનતા ચિન્તામણિકષકાર કહે છે-“નાપા” “જ” ઉપસર્ગને અર્થ બલ છે. “ચિન્તામણિકોષકાર' કહે છે-“1 રા” શક્તિ અર્થાત બલ. હું ધાતુ દર્શન અર્થમાં છે. “ફેક નાનો ઈક્ષ ધાતુ દર્શન અને ચિન્તકરણ અર્થમાં છે. “” જેવું, દેખવું, વધેલા શબ્દમાં વ્યાકરણ રીતિથી ૩ ઉપસર્ગના કારને વકારથએલ છે. અને ઉભેલા શબ્દ સમુદાયને અર્થ “બલથી પ્રધાનતા કરીને દેખવું,
૪૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com