________________
કાવ્ય ભેદ,
૧૨. જે છંદમાં પ્રથમ ચરણ એકજ અક્ષરનું, બીજુ બીજા અક્ષરનું એ પ્રમાણે ચારે ચરણ ભિન્ન ભિન્ન અક્ષરના બનાવવામાં આવે એ વાળવિત્ર.
જ્યાં એકજ છંદમાં સર્વ વર્ણ અને માત્રાઓ ગેઠવવામાં આવે એ सर्वमात्रा सर्ववर्णचित्र.
જ્યાં સ-રી–ગમ-પ-ધ-ની- આ સાત વર્ષથી છંદ બનાવવામાં આવે એ સ્વર વ્યંગર ચિત્ર
स्थान चित्र भां, निष्कंठ्य. निष्तालव्य, निमूर्धन्य, निर्देत्य અને નિરક, આ પાંચ ત્યાગ ભેદ છે. વાસ્થાની, તાત્રુથાની, મૃથાની, સંતસ્થાની, અને ગાઈરથાની આ પાંચ ગ્રહણ ભેદ છે.
જ્યાં અ, હ, અને ક વર્ગને ત્યાગ કરી તેમજ સર્વ માત્રાઓને છેડી ઈ ઉ, રૂએ ત્રણ સ્વર વ્યંજનથી લગાવી છંદ બનાવવામાં આવે એ નિશ્ચારિત્ર
જ્યાં ઈ–શ-ચ અને ચ વર્ગને ત્યાગ કરી છંદ બનાવવામાં આવે એ નિતારવ્યાત્રા
જ્યાં રૂ ષ–૨ અને ટ વર્ગને છોડી છંદ રચાય એ નિમૂર્ધન્યવિત્ર,
જ્યાં લૂ-સ– અને ત વર્ગને છેડી છંદ રચાય એ નિત્પારિત્ર,
જ્યાં ઉ–વ અને ૫ વર્ગને ત્યાગ કરી છંદ રચાય એ નિરોણ વિત્ર,
નિષ્કમાં ત્યાગ કરેલા અક્ષરેથીજ છંદ રચાય એ कंठस्थानी चित्र.
નિષ્ઠાલવ્યમાં છેડેલા અક્ષરેજ ગ્રહણ કરી છંદ રચાય એ तालुस्थानी चित्र.
નિર્મૂર્ધન્યમાં ત્યાગ કરેલા અક્ષરેથીજ છંદ રચાય એ मुर्धस्थानी चित्र.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com