________________
૨૮
કાવ્યાસ.
જ્ઞાનચાવના—યથા.
નિજ વખાણુ સખી સુખથી, સાંભળતાં હસી લલના લજવાય; જેમ કમલને કોણે, ભ્રમર શબ્દ કરી બંધ રહી જાય.
नवल अनंगा.
જે મુગ્ધાના શરીરમાં નવાજ અનંગના પ્રવેશ થવા લાગ્યા છે તેને નવહ અનંના કહે છે.
યથા.
ગણે ન મર ચાક્ષુકને, પડેલ લજ “ગું પ્’ધન પાય; દારાના દ્રગ યસમ, જરાક ઠેકી અ ધ રહી જાય.
अविदितकामा.
જે મુગ્ધાને કામ પ્રગટયાની ખબર નથી પડતી તેને
આવિત્તિામા કહે છે.
યથા.
ઉપજી વ્યાધિ એવી, હાય વિસરીયુ સČતર્ હેત; ચાર દિવસથી ચાંદની, મારાચિત્તનું હરણ કરે ચેત.
विदितकामा.
જે મુગ્ધાને પેાતાને પ્રગટ થએલા કામની ખબર પડે છે . તેને વિત્તિામા કહે છે.
યથા.
રમતાં ઢીંગલી કેરાં, લગ્ન ઢીંગલા સંગ કરી દીધાં; મિલાવી એને સુદથી, નિરખી નયન નિજ સકુચત કીધાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com