________________
પ
કાવ્યશાસ્ત્ર. अन्योन्योपमा सेयमन्योन्योत्कर्षशंसनी અન્યના ઉત્કર્ષને કહેનારી ઉપમા અન્યોન્યા છે. આને સિદ્ધાન્ત એ છે કે જે વસ્તુની ઉપમા દે છે એ ઉપમાનરૂપ વસ્તુમાં પ્રસિદ્ધિ મૂલક ઉત્કર્ષ થાય છે, તે પરસ્પર ઉપમા દેવાથી ઉપમેયને પણ તાશ ઉત્કર્ષ સિદ્ધ થાય છે. આ રીતિથી અહીં અન્યોન્યનો ઉત્કર્ષ છે.
| સર્વસ્વકારાદિ પરસ્પરોપમાનું ફલ તૃતીય સદશ વ્યવચ્છેદ માનીને એને ઉપદેશોના નામને ભિન્ન અલંકાર કહે છે –
p vળ તાણનુપમેયો” બનેને પર્યાય કરીને “ તબિન” અર્થાત્ ઉપમાનેપમેયભાવમાં ઉપયોગમાં અલંકાર છે. પર્યાય શબ્દને આહીં એ અર્થ છે કે એક સાથે ન કહેવું, પણ એક પછી એક કહેવું. રત્નાકરકાર આ પ્રમાણે લખે છે –
" परस्परमुपमानोपमेयत्वमुपमेयोपमा " પરસ્પર ઉપમાનેપમેયભાવ એ ઉપરોપમાં
ઉપમાનની ઉપમા ઉપમેયને અને ઉપમેયની ઉપમા ઉપમા. નને એવી પરસ્પર ઉપમા હોય એ પાપ છે.
યથા. લઘુ ગુણથી રીઝીને, દાન અહોનિશ દેવાના હેવા, સાદે વેશ સરલ ઉર, શિવસમ તું નૃપ છે શિવ તુજ જેવા. - આમાં મહાદેવની ઉપમા રાજાને અને રાજાની ઉપમા શિવજીને આપેલ છે તેથી પરોપકા છે.
તકુ. જશવંત ભૂષણકાર લખે છે –
તશ કુળાક્નીતિ તળ” “તએ અર્થાત્ એને એટલે બીજાને ગુણ એનામાં છે. તાત્પર્ય એ છે કે બીજાના ગુણને બીજામાં સબંધ થાય એ તાગ છે. તસ્થળોઝ નાતિ ગતShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com