________________
કાયા,
ગ જ એટલે પરસ્પર છે. ચિન્તામણિકાષકાર કહે છે - “ગો પરમ ” એટલે જ્યાં અન્યોન્યતા અર્થાત્ પરસ્પ૨૫ણાનું વર્ણન કરવામાં આવે એ ગન્યોન્યા
યથા. નૃપયશથી જગ ભે, જગથી તૃપયશ શેભા ધરૉ રાજે, ગગન ચન્દ્રથી શોભે, ગગન થકી શશિ ભવ્ય બની બ્રાજ. આમાં પરસ્પર ઉપકારનાં ઉદાહરણે છે. મહારાજા ભેજ આ પ્રમાણે લખે છે--
अन्योन्यमुपकारो यस्तदन्योन्यं त्रिधा च तत् । वाच्यं प्रतीयमानं च, तृतीय तभयात्मकम् ॥ જે પરસ્પર ઉપકાર કરે તે બન્યો. એ ત્રણ પ્રકાર છે. ૨. રા ૨. થાન, ૨૩મયાત્મ, અર્થાત વાચ્ય અને પ્રતીયમાન બને. ભાનુદત આ પ્રમાણે લખે છે –
" परस्परमुत्कर्षजननमन्योन्यम् । પરસ્પર ઉત્કર્ષ કરે એ વારંવાર છે. રત્નાકરકાર આ પ્રમાણે લખે છે –
પધર્મ પવિંધવો” રૂપ અને ધર્મનું પરસ્પર નિબંધ અર્થાત્ સંબંધ એ ન્યોન્યારું છે.
યથા, ધનથી પ્રજ્ઞા થાયે, પ્રજ્ઞાથી ધન પૂર્ણ પ્રાપ્ત થાય.
આમાં પ્રજ્ઞા અને ધન કેઈના ધર્મથી વિવક્ષિત નથી પણ ધમથીજ વિવક્ષિત છે એથી આ જવા નું ઉદાહરણ છે.
યથા. હખુરીથકી ઉડ રેણુ, કરતી નિબિડ તમને સિદ્ધ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com