________________
કાવ્યશાસ્ત્ર,
નથિ સુધાંશું, આ શું કહે, નભગંગાનું કંજ; ચંદ્રા લેકમાં બીજુ લક્ષણ આ પ્રમાણે છે
“સ રવ પુજૂિહુરચતે દેવજુતા”
પ્રથમ કહેલ ધર્મનિન્હવ યુક્તિપૂર્વક હોય તે કહેવાય છે.
સપનૂતિ
યથા.
રાત્રિમાંહિ રવિ હેય નહિ, શશિ નહિ તીવ્ર જણાય, વારિધિથી વડવાગ્નિ આ ઉઠયે અવકાય. ચન્દ્રાકમાં આ પ્રમાણે છે:
अन्यत्र तस्यारोपार्थः पर्यस्तापन्हुतिस्तु सा અન્યત્ર આરેપ કરવા માટે તથ” અર્થાત્ ધર્મને અપન્ડવ मे पर्यस्तापन्हुति अलंकार छे.
આ ન સુધાંશુ, સુધાંશુ છે મુખ પ્યારીનું મિત્ર,
આહીં મુખમાં સુધાંશુતાધર્મ સ્થાપન કરવા માટે ઉક્ત ધર્મને ચન્દ્રમાં અપહર કરવામાં આવ્યા છે.
ચન્દ્રાલેકમાં ચેઠું લક્ષણ આ પ્રમાણે છે.
" भ्रान्तापन्हुतिरन्यस्य शंकायां भ्रान्तिवारणे"
અન્યની શંકા થયા પછી તેની બ્રાતિના નિવારણમાં જાનાपन्हुति अलंकार छे.
યયા. તન કંપે છે તારૂં, શું જવર છે? નહિ નહિ સખી કામ. આહીં અન્યની શંકાના નિવારણમાં ભ્રાન્તાપન્યુતિ અલંકાર છે. ચાલેકમાં પાંચમું લક્ષણ આ પ્રમાણે છે.
" छेकापन्हुतिरन्यस्य शंकातस्तथ्यनिन्हवे" અન્યની શંકા થયા પછી સત્યના અપન્ડવમાં છે પહુતિગઈ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com