________________
કાવ્યશાસ્ત્ર
૩૬૮
અલંકાર કહીને અલંકારના વિપરીત ભાવમાં અલંકારાન્તર હેવાનું દિગ્દર્શન કર્યું છે. એથી પૂર્વરૂપના વિપરીત ભાવમાં અમે જે અપૂર્વ રૂપ અલંકાર દેખાડે છે, એ ન નથી. જ્યાં પૂર્વરૂપની અપ્રાપ્તિ હોય ત્યાં ઘણા સર્જાઈ છે.
યથા. ક્ષય પામી પાછે શશિ, વધતો વારંવાર પણ ફરી વૈવનપ્રાપ્તિ નથી, માન નહી કર નાર.
આ ઉદાહરણ સર્વસ્વકારે વ્યતિરેકનું આપ્યું છે આહીં વ્યતિરેક એ રીતિથી છે કે શશિના સમાન વન પણ ધીરે ધીરે વધીને એજ ક્રમથી ઘટે છે. પરંતુ શશિ વારંવાર વધતું જાય છે, અને વૈવનની ફરી પ્રાપ્તિ અલભ્ય છે. આ કાવ્યના ઉત્તરાર્ધમાં મજૂર્વહન પાર મુખ્ય છે. આહીં પર્યવસાન અપૂર્વરૂપમાં છે, એથી પૂર્વે અને લંકારજ મુખ્ય છે.
अप्रत्यनीक.
જશવંતજશોભૂષણકાર” આ પ્રમાણે લખે છે:-- વક્ષ્યમાણ પ્રત્યેનીકના વિપરીત ભાવમાં અમે અગત્યની ગઢિાર લખે છે. જે અનીક પ્રતિનથી એ ગાયના,
યથા. ગજપતિ સ્વર્ગ દિગંતમાં, પતિકુરંગ આકાશ;
મૃગપતિ નખપાંડિત્ય નિજ, કયાં જઈ કરે પ્રકાશ. આમાં સાક્ષાત્ ગજપતિ અને કુરંગપતિ સ્વર્ગ લેકમાં તેમજ આકાશ (ચન્દ્રક) માં રહેતા હોવાથી એના સજાતિય સંબંધવાળા ગજે અને કુરંગરૂપ સંબંધીઓમાં સાચે મૃગપતિ પોતાના નખનું પાંડિત્ય કયાં પ્રકાશ કરે?
૪૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com