________________
કાવાર
पश्य निश्चलनिष्पन्दा बिसिनीपत्रे राजते बलाका, निर्मलमरकतभाजनपरिस्थिता, शंखशुक्तिरिव. ગામાં વ્યંગ્યાર્થ વચનથી પ્રકાશિત નથી કરેલ તેથી ધ્વનિ છે.
કકિલને નરે શિત કરેલાં આગ્રલતાનાં કિસલય કેવાં શોભે છે અને હું એ સતયુક્ત કરલ કમલકાશ કેવું મન
લુભાવે છે?
આ વનમાં વિહાર કરતા ભ્રમરે પોતાની સ્ત્રીઓ સાથે કેવું સુખ લે છે, આટલું સાંભળતાં સ્ત્રીએ અધર ઉપર હાથ ધર્યો અને વસ્ત્રથી સ્તને ઢાંકયાં. આમાં પ્રથમ વ્યંગ્ય છે પરંતુ અંતમાં નાયિકાનાં રતિચિન્હ પ્રકાશિત થવાથી ધ્વનિ નહિ પણ પ્રસ્તુતકર હંકાર છે.
शब्दालंकार. જે શબ્દમાં રહી કાવ્યને શોભાવે એ બ્રાઈવર કહેવાય છે.
જશવંતભૂષણકાર” કહે છે – “ગg ઉપસર્ગને અર્થ “વસા” અર્થાત્ અનેકવાર. ચિન્તામણિ કેષકાર કહે છે – મનુ વાણી ”આહીં “ક” ઉપસર્ગને અર્થ પ્રકૃષ્ટ અર્થાત્ ઉત્તમ થાય છે. ચિંતામણિકષકાર કહે છે – “ છા ફર” “ગાય” શબ્દનો અર્થ ન્યાસ અર્થાત્ ધારણ કરવું. ચિન્તામણિકષકારે કહ્યું છે – ન્યાસઃ માતર ગામ ” આ શબ્દ સમુદાયને અર્થ વારંવાર ઉત્તમ ધારણ કરવું. અર્થના વારંવાર ધારણ કરવાથી પુનરૂકિત દેષ થાય છે. એથી વિપરિત ભાવ અર્થાત્ ભૂષણને બંધ કરાવવા માટે શેરીએ આ નામમાં “” ઉપસર્ગ લગાવ્યો છે. આ કાવ્યના અલંકારેનું પ્રકરણ છે, અને કાવ્યમાં શબ્દ અર્થ બંને હોય છે, તેથી અર્થનું વારંવાર ધારણ કરવું એ તે દોષ છે, (ઉત્તમ) ગુણ નથી એથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com