________________
ઉપમા.
૩૩૫
निरुप्यमाणं कविना सादृश्यं स्वात्मनोन चेत् । प्रतिषेधमुपादाय पर्यवस्यति सोपमा ॥
કવિએ કરેલ નિર્માણ સાદસ્ય જે વાપ: અર્થાત પિતાના આત્માને પ્રતિષેધને લઈને પર્યવસાન નહી પામે એ ઉપમા. ચિત્રમીમાંસાકારકૃત ઉપમાને તૃતીય લક્ષણ આ પ્રમાણે છે –
પતિક્રિયાનuત્તપતસાદરાવળેનગુપમાં ઉપમિનિ ક્રિયા સિદ્ધિવાળા સાદૃશ્યનું વર્ણન ઉપમા છે. ચિત્રમીમાંસાકારકૃત ઉપમાનું ચતુર્થ લક્ષણ આ પ્રમાણે છે:-- स्वनिषेधापर्यवसायि सादृश्यवर्णनमुपमा.
પિતાના નિષેધમાં પર્યવસાન નહી પામનારૂં સદશ્ય વર્ણન એ કામ છે.
અલંકારઉદાહરણકાર લખે છે--
" उपमानोपमेयोः साधम्र्ये भेदाभेदतुल्यत्व उपमा"
ઉપમાન ઉપમેયના સાધર્મમાં ભેદ અને અભેદની તુલ્યતા થાય ત્યારે ઉપમા થાય છે.
અલંકારશેખર આ પ્રમાણે લખે છે:-- भेदे सति साधर्म्यमुपमा.
ભેદ રહેતાં સાધમ્ય એ . રસગંગાધરકાર આ પ્રમાણે લખે છે –
सादृश्यं सुन्दरं वाक्यार्थोपस्कारकमुपमालंकृतिः
સુંદર અને વાકયાર્થનું ઉપસ્કારક જે સાશ્ય એ ઉપમા અલંકાર છે.
અર્થ ત્રણ પ્રકારના છે. વાચ્ય, લક્ષ્ય, અને વ્યંગ્ય એ ત્રણે અર્થોમાં અલંકાર હોવાની ચેગ્યતા છે, તેમજ પ્રાચીને એ પણ વાપમા, લયમા અને ચંપમા એ ત્રણેને માનેલ છે.
वाच्योपमा-यथा મનમોહક આ મુરતી, મનમેહનની જે મુદિત થાઉં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com