________________
૩૦૪
કાવ્યો,
मध्यम પરસ્ત્રી પ્રશંસાજનિત માનકે જે વિનય અથવા સમ ખાવાથી નિવૃત્ત થાય છે તેને મધ્યમ માન કહે છે.
યથા. કસમ કાન્તમુખથી સુણી, તુરત ઉતારી ભ્રકુટિ ધનુષ નારી; વિહસિ વિલેક કટાક્ષે, રસકૃપાણને મુદે રહી મારી.
પરસ્ત્રીગમનવિશ્વાસજનિત માન કે જે ચરણપતનાદિથી નિવૃત્ત થાય છે તેને પુરપાન કહે છે.
યથા નિરખી અરૂણ દ્રગ પતિનાં, અબળાની ગતિ થઈ ગઈએવી; કમલ અરૂણતા નિરખી, ઘટી જાય શશિતણી વૃતિ જેવી.
मानमोचनउपाय. માન છોડાવવાના છ ઉપાય છે. જે પ્રગતિ, ૨ ઉપેક્ષા, ૩ भेद, ४ सामोपाय, ५ दानोपाय, ६ प्रसंगविध्वंस.
प्रणति જ્યાં નાયક સ્ત્રીને પાય પડી ભાન છોડાવે તેને પ્રતિ કહે છે. આ ગુરૂમાન છેડાવવાનો ઉપાય છે.
યથા. પતિ પત્નિના પગમાં પડી એ અવરેણી અનુમાનું મુદે મિત્રને મળવા, જાણે આવ્યો આજ ભવ્ય ભાનુ.
૩પેક્ષા જ્યાં માન છોડાવવાને પ્રસંગ છેડી નાયક કેઈ જુદાજ પ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com