________________
આવ્યશાસ્ત્ર, કરી છે. કે પછી વિદ્ધત
જ્યાં નાયક નાયકાના ચિત્તમાં જમ કે બ્રાન્તિ પ્રગટ કરી માન છોડાવે તેને પ્રસંગ વિદ્યાસ કરે છે. આ પણ લઘુ માન મેચન ઉપાય છે.
યથા
કોઈ પુરાણ પિકારી, માન કરી જે સ્ત્રી વિતવે રાત; થશે ચક્રવાકી એ, પુનર્જન્મમાં છે સાચી વાત.
-
વિદેશસ્થિતિને પાર કહે છે. એના બે ભેદ છે. • १ भूतप्रवास. २ भविष्यप्रवास.
* યથા શિવા પૂજતાં શ્યામા, જવ કરથી પુષ્પને સ્પર્શ કરતી,
ભસ્મ થતાં ભાળીને, હર બદલ હરના શિરપર ધરતી. • ; . ભૂતકવાયથા
બંધ દ્વાર કરી બેસું, કૂર કલાનિધિ કસાઈના ડરથી; જ્યોત્સના જવાળા જળતી, જેઈ છુપાઈ સખી જાલાન્તરથી.
- મણિભુલાત--૨થા ભલે પધારા પ્યારા, હું નહીં બોલું ધરી રહું મિન્ય પધારશો જવ પાછા, વિલેકશો તૈવ આવાસ આ શુન્ય,
: પ્રિયન વિયેગમાં મનુષ્યની અવસ્થા જે અભિલાષથી પ્રારંભ થઈ મરણવધિને પહોંચે છે, એ દશ દશાઓ છે. આ દશ દશા વિપ્રલંભ અંગારાન્તર્ગત ગણું છે. તેનાં નામ, १ अभिशाप, २ चिन्ता, ३ स्मरण, ४ गुणकथन, ५ उद्वेग, ६ मलाप, ७ उन्माद, ८ व्याधि, ९ पडता, १० मरण. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com