________________
રસનિરુપાણું,
મારા મરણ પછી સઓ, પત્ર નાથને આવે તેમ હાથ તે મુજ મુખમાં મૂકી, જળાવ અગ્નિમાં મુજ સાથ.
हास्य હાસની પરિપુષ્ટતાને યસ કહે છે. એને વર્ણ વેલ, દેવતા પ્રમથ, અનુપયુક્ત વચન રૂપાદિનાં પાત્ર, ગાઇવન અનુપયુક્તવચન અને રૂપાદિક ધીન તથા મુખવિકાસાદિ મમ છે. તેના મધ, મધ્યમ, અને ગતિ ત્રણ લે છે.
યુથા પતિની સંગે અમદા, વાત કરતાં ગઈ અક્ષર ચુકી, તે સુધારતાં ફરીને, હસવા લાગ્યાં ઉભય રુ ઝુકી,
मंद જ્યાં હસતાં દાંત નહી દેખાય તેને મંજાય કરે છે.
યથા અબળાઓમાં ઉભા, હરિ વાલિનિને વેષ દેશ ધારી, અવિલોકી ઓળખતાં, મુખ મલકાવી મંદ હસી પ્યારી.
मध्यम જ્યાં હસતાં ધ્વનિ થાય તેને મધ્યપફાય કહે છે.
યથા ભૂલી ગયા પીતામ્બર, પાછા ફરી લેવા આવ્યા લાલ દયો પીતા પટ ક તાં, બહુ ધ્વનિથી હસવા લાગી બાલ.
સાત જ્યાં હસતાં અત્યંત કવનિ આવે તેને ગારિફાય કહે છે.
યથા આંખે અંજન ધરતાં, લલિતાએ લાલના ગાલ મા, કર્યું મેશનું ટીલું, હસવા લાગી ઝુકી સર્વ સાથે.
'
(
*
*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com