________________
શાસ્ત્ર
રૂપકમાં “મુવમેવ ચન્દ્ ” અર્થાત્ મુખ એજ ચંદ્ર છેએવા
46
અભેદવાચક
एवं શબ્દ, સંદેહમાં સદેહવાચક “ મુિ ” ઇત્યાદિ શબ્દ અને ઉત્પ્રેક્ષામાં ઘાતક ‘વન્દે' ઇત્યાદિ શબ્દ અર્થથી મળી રૂપક, સ ંદેહ અને ઉત્પ્રેક્ષારૂપ અલંકારની પ્રતીતિ કરાવે છે. એવી રીતે અન્ય સ્થલમાં પણ જાણી લેવું.
૩૧}
ܕܕ
કાવ્યપ્રકાશતકારિકાકારે તે માત્ર “ પુનરૂતિવદાભાસ ” નેજ ઉભયાલંકાર માનેલ છે. પુનરૂક્તિવદાભાસના લક્ષણુની પછી કહ્યું છે “ તથાશ ઘ્વાર્થયોત્ત્વમ્ ”, એટલે કે આ પુનઃરૂક્તિવદાલાસ શબ્દ અને અર્થના છે. આના અમે વક્ષ્યમાણુ આભાસ અલકારમાં સમાવેશ કર્યો છે.
વ્યાસ ભગવાનના એ મત છે કે શબ્દ અને અર્થ. અન્નેને શાભાયમાન કરે એ મયાહંકાર.
સરસ્વતિક ઠાભરણુકારને એ મત છે કે શબ્દ અને અ બન્નેના આશ્રય કરે એ સમય હજાર.
ઉપર બતાવેલ ત્રણેના મતેા કહેવા માત્ર તેા ચેાગ્યજ છે, પણ કાવ્યપ્રકાશગતકારિકારના સિદ્ધાન્ત વિશેષ દ્રઢ છે.
સમાસેક્તિમાં અર્થના સ ંક્ષેપજ, પર્યાયેક્તિમાં અર્થના પર્યાયજ શાભાકર છે, પણ શબ્દના પર્યાય શોભાકર નથી.
અહાર-અહજાર્યું.
ચિત્રમીમાંસાકાર અને રસગ’ગાધરકાર કહે છે કે શેાભા કરે એ અલકાર અને જે શાલાયમાન થાય એ અલકાર્યું. આથી એમ ઠરે છે કે ઉપમાદિ જ્યારે ખીજાને શૈાભા કરે ત્યારે તે અલંકાર છે, અને ખીજાને શેાભાયમાન નહી કરે એ સમય અલંકાર નથી. “ગિરિ જેવા ગજરાજ છે.અને નીરઝરણુ જેવી મદધારા છે. ” મહીં ગજના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com