________________
રસનિરૂપણ.
અસાધ્યા. કઈ પ્રકારના ભયથી કે મદદગાર નહી મળવાથી જારકર્મ કરતાં અટકનારી સ્ત્રીને પપ્પા કહે છે. એના નીચે મુજબ ભેદ છે. गुरुजनभीता, २ धर्मसभीता, ३ दूती वर्जिता, ४ अतिक्रान्ता ૧ વાષિાના
ગુત્તરમી તા--૧થા. દિયર દ્વાર સાચવો, ડેલી રોકે નણદ દિવસ ૨જની, મન માન્યાને મળવા, હે શી રીતે આવી શકું સજની.
धर्मसभीता-यथा. લાજ અને પનિવૃની, રેષાપર પગ ધરતાં દિલ ડરતી, એથી મન મેહનને, શાણી સખી હું સંગ નથી કરતી.
હૂર્તવતા યથા. જેને મનની વાતે, કહું એવી સખી કેઈ નથી મળતી, ઈચ્છિત કરતાં અટકું, અતર પીડા તેથી નથી ઢળતી.
અતિકાત્તા-થથા. સધન રાત્રિ અંધારી, નિરખી હરિને મળવા મન કરતી, વિધુસમ કાતિથી, છુપી શકું નહીં તેથી દિલ ડરતી.
રવસ્ત્રોડકતા-અથા. કરતાં વાત ડરૂં છું, ચુગલખેર છે ખરેખરૂં ગામ હરિનું નામ ઉચરતાં, વ્યભિચારિણી કહી કરશે બદનામ.
તાક્યા, અડચણ વિના સહજમાં જારકર્મ કરી શકનારી સ્ત્રીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com