________________
૧૩
કાવ્ય દોષ. જોતાં રાહ રસિકવર, વખત વિચારી જુવતી ઝટ જાને.
આમાં લાંબા કેશ અને દાંત ઉપર લગાવેલી મિસી અભિસારના અર્થને પુષ્ટ કરતા નથી માટે ગgષ્ટાથે લેપ થયે.
Eાર્થ. કવિના હૃદયને અર્થ સારી રીતે પ્રાપ્ત ન થાય અને કષ્ટથી અર્થ કરે પડે એ વણાર્થ.
યથા. સેવિત ગિનિઓથી, હરદમ છે હરિણીનો જ્યાં વાસ, શિખિપત્રેથી શોભે, કષ્ટહરણ આ કાનન કઈલાસ.
હરિણું નામ સુંદર સ્ત્રીનું પણ છે, પત્ર પાંખે અને વૃક્ષના પાન. આમાં પાર્વતીની પ્રતીતિ કષ્ટથી થાય છે. માટે જણાર્થે તોષ થયે.
વ્યર્થ. એક પ્રબંધમાં આગલો પાછલે અર્થ જ્યાં મળતું ન હોય से व्यर्थार्थ.
યથા. શત્રુ સબલ સંહારે, ચાહે કરમાં ચઢાવીને ચાપ; સહુજન કહે છે સાધુ, આ અવનિમાં અજાતરિપ આપ.
આમાં પૂર્વાર્ધ અને ઉત્તરાર્થના અર્થમાં વિરૂદ્ધતા લેવાથી વ્યથોથે થયે.
• કપાયે. મદોન્મત્ત જેવા વચને હોય અને જેને અર્થ સમજવામાં ન આવે એ સાથે.
યથા. નૃસિંહને પી જાયે, છે એ અતિશય સર્વર દેહ ઐરાવત હરિ ગમતે, નયને મેં નિરખ્ય ગતિ મેહ.
આ અર્થ સમજાય તેવું નથી માટે પાથે રોજ થો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com