________________
૧eo
સભ્ય શાસ્ત્ર, હોય તે પ , બેલેકથી અન્વયે પૂરે થતો હોય તે શુભ અથવા “સલાનિત જાણવું, ચાર લેકથી અન્વયે પૂરે તે હેય તે પર્વને IPS અને ચારથી આરંભીને ચેદ કે સુધીમાં જેને અન્વયે પૂરે થતું હોય તે રૂટ' કહેવાય છે.
માં અમરૂ શતકની માફક રસાનુસારી રીતિ છે, અને “નિત વગેરેમાં સમાપ્તિ સુધી વૈદભી સિવાયની રીતિઓ અને મધુરા સિવાયની વૃત્તિઓ છે. આ પ્રમાણે અમે એ દિગ્દર્શન કર્યું છે.
'નિહ પણ. અપરિમિત સ્થાઈ ભાવ જ્યારે વિભાવ, અનુભાવ અને સંચારી ભાવો સહિત ચમત્કારયુક્ત બની મનુષ્યના હૃદયમાં અનિર્વચનીય આનંદ ઉત્પન્ન કરે ત્યારે તેને રસ કહે છે. એના ચાર અંગ છે. ચારૂ, ૨ સંવારી, રે ગગુમાર, ૪ વિમા
થ૬ મવિ. જેની રસમાં સદાકાળ સ્થિતિ રહે છે એને ચારમાર કહે છે. આના નવ ભેદ છે. ? તિ, ૨ વાર, ૨ રોવર, ૪ શેષ, ૫ उत्साह, ६ भय, ७ जुगुप्सा, ८ आश्चर्य, ९ निर्वेद.
સતિ થા. પ્રિયા અને પ્રિયતમને મળવાની ઇચ્છાથી ઉત્પન્ન થએલી અપૂર્વ પ્રીતિને જીતિ કહે છે. આના ત્રણ ભેદ છે. ૨ કરામ તિ, ૨ मध्यम रति, ३ अधम रति.
યથા. તુજ હિત માટે પ્રગટયું, નવિન નેહરૂ હરિના ઉરમાંહે, શુભ રતિ જળથી સીંચે, સદા સાચવી સફલ થવા ચહે.
૧ રસનિરૂપણ અમે અમારા નાટયશાસ્ત્રમાં બહુજ વિસ્તારથી લખ્યું છે, એથી અહીં માત્ર સંક્ષેપમાંજ લખીએ છીએ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com