________________
૨
કાયદા
અણુમાર કહે છે. એના ચાર ભેદ છે – સાત્વિજ, રાયવા, માનસિવ, અને મારા
सात्विक, શરીરના અકૃત્રિમ અંગવિકારને સાતિજમા કહે છે. એના આઠ ભેદ છે. સ્ત”, , શેષ, સ્વયંગ, જ, જૈવર્થ, પણ અને પ૦૫,
તેમ, કેઇ કારણથી સંપૂર્ણ અંગેની ગતિને અવરોધ થઈ જવાને મિ કહે છે.
યથા. હરિને જોઈ તારૂં, થકિત થયું છે ગાત્ર કેમ હાલ; રહો રવા કરમાં, દધિ નથી મર્થી શકતી તું કાં બાલ.
ર. રામપથી નીકળતાં જળને જ કહે છે.
યથા. રતિશ્રમથી રામાને, સ્વેદ બિન્દુ સહુ તનમાં ગયાં વળી, જાણે લતા કનકની, મનહર મુકતા ફલથી આજ ફળી.
નવ, , કઈ કારણથી ઉભાં થયેલાં રામને તેમાં કહે છે.
યથા.
આવી શ્યામ અચાનક, પૃશી આંગળી નાગરીકુચમાથે; કમલ કેશ મટી વિકસ્યાં, પુષ્પ કદંબતણ બનિને સાથે.
સ્વાભાવિક ધ્વનિના વિપર્યયને સ્વામી કહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com