________________
૧૭૨
અન્ય શાસ્ત્ર.
गाम्भीर्य
ध्वनिः प्रतिपदं दिव्यो यदि गाम्भीर्य मीर्यते ॥ જ્યાં દરેક પદે દિવ્ય એવા ધ્વનિ હેાય તે શમ્મીથે કહેવાય છે.
યથા.
अभीमोऽप्यभवोपीशोऽस्म्यनुमापतिरप्यहम् ||
હું અભીમ, અભવ, તથા અનુમાપતિ ... છતાં ઇશ્વર છું. અહીં “દું” એ શબ્દથી અહંકારીપલક્ષિત કૂટસ્થ પ્રત્યક્ ચિદાત્મા જાણવા.
,,
4 થીમ ” એ શબ્દથી અહિંસાપ્રધાન સન્યાસાન્ત નિત્યા નિત્ય વસ્તુ વિવેક વગેરે ચાર સાધનાની સંપત્તિ રૂપી પરિપાક સૂચવેલા છે.
૮ ફેરા ” શબ્દથી જગતના જન્મ ઇત્યાદિક કારણ સૂચવાય છે. ', अनुमापति શબ્દથી અનુમાનરૂપ બુદ્ધિના પ્રકાશક
44
કહેવાય છે.
આમાં દરેક પદે દિવ્ય ધ્વનિ રહેલ છે તેથી નામ્મીવે.
उदारख.
ऐश्वर्योत्कर्षशालित्वमुदारत्वमुदीर्यते ॥
જ્યાં ઐશ્વર્યના ઉત્કર્ષ બતાવાય તે ઉદ્દારહ્ય.
યથા.
गुरुप नखदीप्त्यक्त रेणू श्री शारदे खलु ।
લક્ષ્મી અને સરસ્વતિ એ અને ગુરૂના ચરણુ નખની કાન્તિ
વાળી રજ છે.
આમાં ઐશ્વર્યનો ઉત્કર્ષ તા મતાવી છે, તેથી ઉતારત્વ.
રીતિ. उपक्रमादिषलिंगानुग्रहो रीतिरीरिता.
ઉપક્રમ તથા ઉપસ’હાર, અભ્યાસ, અપૂર્વતા, ફૂલ, અવાદ અને ઉપપત્તિ એ છ ની જેમાં અનુકૂલતા હોય તે રતિ જાણવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com