________________
૧૪૬
કાવ્ય શાસ્ત્ર, આમાં પૂર્વાર્ધનો અર્થ એ થાય છે કે,–“તમારે ત્યાગ કરી લમી જતી રહી ” અને ઉત્તરાર્ધમાં “રાજા જીવતાં કુમાર છત્રછાયા નીચે રાજે” આ વિરૂદ્ધ અર્થ થવાથી પ વિલેપ થયે.
__विधि अनुवाद विरुध. વિધિ અનુવાદ રહિત અયુક્ત અનુવાદ એગિનુવાદ્ધિ
યથા. પ્રવીણ કેક કલાના, રસભર રામાઓથી રિઝનારા; પ્રેમ ધરીને પ્રભુજી, મોટાં પાપે પ્રજાળજે મારાં.
આમાં પાપે પ્રજાળવાના વિધિનું કેકકલા પ્રવીણ અને રામાઓથી રીઝનારા વિશેષણ અયુક્ત હોવાથી વિધિ અનુવાદ વિરુદ્ધ લોપ થયે.
त्यक्त पुनः स्विकृत. ત્યાગ કરેલ અર્થને ફરી ગ્રહણ કરવો એ સ્થાનિત.
યથા. જે ભલ ભાગ્ય ન હોય, તે છે શું કામનું કહો રૂપ; વડા થયા છે વિવે, ભારે ગુણ શીલથી રિઝવી ભૂપ.
આમાં “પ્રારબ્ધ વિના રૂપ નકામું છે. “આ જગેએ અર્થ પૂર્ણ કરી ફરી ગુણ શીલથી રાજાને રીઝવી મોટા થયા છે.” આ અર્થ અંગીકાર કર્યો તેથી ત્યagઃ તિર રોજ થયે.
યર્થ ચીર, અર્થમાં લજજા, અમંગલ અને ગ્લાનિ પ્રકટ થાય એ રશ્મીર
અર્થ ૪ સ્ટીસ્ટ અથા. વાંસળ તણી જગાએ, વરવામાના અધર શ્યામ રાખે; કેડે રસ ક્રીડાને, ચતુર શિરોમણિ ચાહ ધરી ચાખે.
આ સખીની ઉક્તિમાં લાજ પ્રગટ કરે છે માટે ગર્વ ગીતોષ થયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com