________________
૧૪૮
ભાષ શાસ્ત્ર कष्टथी अनुभावप्रतीति. જ્યાં અનુભાવની પ્રતીતિ કઈથી થાય, ત્યાં છગનુમાવતીતિ
યથા પુષ્પ ગુચ્છને ફેકે, સુરતિ હાસ્ય સંયુક્ત નાથ નિરખી; વક દ્રષ્ટિયુત દ્રગ છે, નતમ નારી કામવધુ સરખી.
આમાં નાયકા વિભાવથી પુષ્પગુચ્છ ફેંકવા અને વક્રદ્રષ્ટિ અને નુભાવની કઈથી પ્રતીતિ થાય છે. માટે રાષ્ટ્રથી અનુમાવજતતિ
કે, સુતિ કરી કામવધુ વાષ્ટિએ
प्रतिकुल विभावादि ग्रहण. જ્યાં પ્રતિકુલ વિભાવ ગ્રહણ કરવામાં આવે, ત્યાં તિર विभावादि ग्रहण.
યથા. પતિ અતિ વિનતિ કરતે, જે આકાશે મેહ ચડયે ભારી, તનને નથી ભરૂ, નાહક માન કરે છે કાં નારી.
અહીં શૃંગારમાં શાંતને વિભાવ પ્રતિકુલ હેવાથી પતિ વિભાવારિ ઘા તોષ થયો.
રસને પુષ્ટ કરે તે વિભાવ. આમાં “તનને નથી ભરૂ” એ ભંગારમાં શાંતને વિભાવ પ્રતિકુલ છે અને એ વિભાવથી નિર્વેદ સંચારી થયે, આ પણ શૃંગારમાં પ્રતિકુલ છે.
ઘવધ વિષ નાર. . ગવાર કથન, છે, વિસ્તાર, અતિ વિપर्यय छेद.
अकाण्ड प्रथन. અકાફડને અર્થ અપ્રકરણ, કાડનું (પ્રકરણનું) અન્ય રીતે વર્ણન કરવામાં આવે ત્યાં ગઇe કથન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com