________________
૧૩૬
કાવ્ય શાસ્ત્ર.
થડે પણ ગુણ અને લેશ પણ દેષ આમ હોવું જોઈએ એ નથી તેથી અનામિહિત લોપ થયે.
અસ્થાનથ. જ્યાં જે પદ જોઈએ ત્યાં તેને અભાવ એ સ્થાન પર તોષ થયે.
યથા
પીત તને પટ શોભે, મૃદુ મુખથી થાયે વંસીનાદ; સુણ છે સખી થાયે, અંતરમાંહી અતનને ઉન્માદ.
આમાં તને (શરીરે) પીત પટ શેભે, અને મુખથી મૃદુ વંસીનાદ થાય એમ જોઈએ, તે નથી. માટે જે સ્થાને જે પદ જોઈએ તેના અભાવથી થાનસ્થપોપ થયે.
થાનમાર, જ્યાં સમાસ કર ઘટે ત્યાં નહી કરાય એ સ્થાનધ્ય સભા
યથા કોણ ક્ષત્રિ છે એવે, લડે સમરમાં મુજથી ધરી હામ, કઠિણ કુઠારની ધારા, એમ વદીને વિકતા રામ.
આમાં પરશુરામની ઉક્તિમાં સમાસ કરવા જોઈએ એ નથી તેથી ગ્રસ્થાનસ્થમા થયે.
વિકાળો. અન્ય વાક્યનું પદ અન્ય વાકયમાં કહેવું એ સંજીર્ણ.
યથા હરે નેહ પંકજમુખી, કરે માન આગળ બેઠે કંત; મુજ વિનતિ યે લૉં, જુએ જામીએ વસંત ધરી ખંત.
આમાં હરે:૫દ માન આગળ હોવું જોઈએ અને કરે પદ નેહ આગળ હોવું જોઈએ અને એમ ન હોવાથી થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com