________________
કાવ્ય શાસ્ત્ર.
पददोष. श्रुतिकटु, संस्कारहत, अप्रयुक्त, असमर्थ, निहितार्थ, निઅર્થ, કચ્છી, અનુચિતાર્થ, વાર, ગ્રામ્ય, ગાતીત, સંદિપ, नेयार्थ, क्लिष्ट, अविमृष्टविधेयांश, विरुद्धमतिकृत.
श्रुतिकटु. રસન્ન મનુષ્યને જેનું શ્રવણ ઉત્કટ (કઠેર) લાગે તે શ્રતિ૬. શ્રેતાઓને ઉદ્વેગ થાય એ આ દેષનું કારણ આ દોષ અનિત્ય છે.
યથા. પતિ પરદેશ સિધા, પડી ત્યારથી બનીને બેહાલ પ્રતિદિન પતિ પતિ કહીંને, બહુ બરાડા મારે છે બાલ. આમાં “બરાડા” શબ્દ ઉત્કટ (કઠેર) છે.
संस्कारहत. શબ્દની અશુદ્ધતાથી અર્થની પ્રતીતિ ન થાય તે સંહિત છે. શાસ્ત્રની અજ્ઞાનતા આ દેષનું કારણ છે. આ દેષ નિત્ય છે.
યથા. કરે શાણપણું શાને, સમજાવાને સખી શાણું સંગે, ફૂલ સમું ન છુપાયે, પતિ આગમને ફૂલેલી અંગે.
પતિ આગમને ફૂલેલી અંગે” ને બદલે “પતિ આગમને ફૂલેલું અંગ” જોઈએ, આમાં વ્યાકરણ શાસ્ત્રના નિયમને ભંગ હેવાથી સંરત જ છે.
પ્રાચીન કવીશ્વરેએ કરેલા પ્રયોગ જે પદમાં ન હોય તે મકરસંકેતને નિષેધ આ દેષનું કારણ. આ દેષ અનિત્ય કહેવાય છે.
યથા, કનકકુસુમસમ કાન્તિ, કલિત કાયાની ગણું સદા ગારી;
મેદ મર્કટ કેરી, તુજ ચક્ષુએ ચંચલતા ચેરી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com