________________
૧૨૪
મન્ય શાસ્ત્ર.
જ્યાં ચાથા અક્ષરની સહાયતા વિના ત્રણ અક્ષરથીજ અ થાય એ અક્ષર
ચિત્ર
જ્યાં ચાર અક્ષરથીજ અ થાય એ
चतुरक्षर अर्थचित्र. જ્યાં કાઈ વાતનુ છુપાવીને વર્ણન કરીએ એ મહેહિા
ચિત્ર.
જ્યાં સીધી વાતનુ' ફેરફારથી વર્ણન કરીએ એ વૃદા अर्थचित्र.
જ્યાં ઇંગિતથી, નામચેષ્ટાથી અથવા આકારથી અંતઃકરણના ભાવ (આશય) જાણી લેવાય એ સૂક્ષ્મજંદાર ગચિત્ર.
જ્યાં ઉત્તર પદમાંથી નહીં નીકળતાં માહેરથી નીકળે એ बहिर्लापिका अर्थ चित्र.
જ્યાં પ્રશ્નના ઉત્તર અંતિમ પદમાંથી નીકળે એ અન્તવિજ્ઞા
અવિત્ર.
જ્યાં ઉત્તર અત્યંત :છુપાવીને આપીએ એ ોત્તર -
મૅચિત્ર.
જ્યાં અનેક પ્રશ્નના ઉત્તર એકજ: ઉત્તરમાં દેવાય એ शासनोत्तर अर्थचित्र.
જ્યાં વ્યસ્ત (ટુકડે ટુકર ) થી કરી અનેક અર્થ નીકળે અને સમસ્તથી એક ઉત્તર નીકળે તેમજ આદિ અંતના અક્ષરાને ક્રમથી મેળવતાં એ છે અક્ષરના ઉત્તર નીકળે એ एकानेकर सरआद्यंतचरणअर्थचित्र.
જ્યાં મનની વાત છુપાવીને ફેરફારથી બીજી વાતનું આરોપણુ કરવુ' એ અપસ્ક્રુતિ ગચિત્ર.
જ્યાં એક શબ્દના બે અર્થ કે એથી વિશેષ અર્થ કરવામાં આવે એ દ્વેષ ગષત્ર, આના ગમન અને સમંગ એ બે ભેદ છે. જ્યાં શબ્દચિત્ર અને અચિત્રનું ન્યૂનાધિકતા સિવાય સમ વર્ણન એક સાથે કરવામાં આવે એ સંત મિત્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com