________________
અથ શાસ્ત્ર,
૩ કઈ સ્થળે સાહચર્યને લીધે ઘણા અર્થને એકજ અર્થ થાય છે. જેમકે –
“રેણીમાધવ ની છે.” આહીં વેળી અને માધવ એ પદના સાહચર્યથી વેળીમાધવ તીર્થજ ગણાય. વેણી (કેશપાશ) અને માધવ (કૃષ્ણ) ગણાય નહિ. ૪ કેઈ સ્થળે વિરોધથી એકજ અર્થની પ્રતીતિ થાય છે.
“gs દિનનને શ.” આહીં રાહુ અને ચંદ્રના વિરોધથી દિગન ચંદ્રજ સમજાય. ફ્રિજરાજ બ્રાહ્મણ નહિ. ૫ કોઈ સ્થળે અર્થના પ્રકરણથી એકજ અર્થ થાય છે.
“સ્ટ , ૨૪ સM .” આહીં ખર્યા અને સર્જકર્યા એ બન્ને પ્રકરણ ઉપરથી સ્ટ પદને જુદે જુદે અર્થ થાય છે, ખરવાના વિષયમાં ૪ એટલે વૃક્ષનાં પર્ણ અને સજ કરવાના વિષયમાં ૪ એટલે સેનાઓ (ફે). ૬ કેઈ સ્થળે વાચકના બળથીજ એક અર્થ પ્રકટ થાય છે.
“વામાં વાળ જેવી છે.” અહીં જેકે વાપી એવું સરસ્વતીનું નામ છે, છતાં વાર વગના બળથી વાણી પરતી વખતે વરવહુએ પહેરવાનાં પગરખાંજ સમજાય.
૭ કઈ સ્થળે અન્ય શબ્દના બળથી એકજ અર્થ થાય છે જેમકે “વવાળે રિવી”
આહીં વાંવ શબ્દના બળથી રિવી એવું નામ મયુરનું જ સમજાય છે. જે પાંખ કહેલ ન હોય તે રિવી એટલે શિખાવાળે અગ્નિ જણાય. ૮ કેઈ સ્થળે સામને લીધે એક અર્થ પ્રકટ થાય છે.
વ્યાણી દક્ષ તો છું.” વૃક્ષ તેહવાનું સામર્થ્ય શાસ્ત્રી [હાથી ] માંજ હેય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com