________________
૧૯૮
એક પાત્ર જેમાં વાચ્યાર્થથી વ્યાગ્યાથી અધિક ચમત્કાયુક્ત હોય એ સત્તને ત્રિ કહેવાય છે, અને પંડિતે ઉત્તમ કાવ્યને ધ્વનિ કહે છે.
વથી,
ચાંદનીમાં મળી ચારૂ, ઉભયત ગાત્રની પ્રતિષ્ઠાય; એક સંગ હરિ રાધા, ચાહે ચાલ્યાં ગલીમહીં જાય.
આમાં ચાંદનીમાં મળી હરિ રાધાનું ગલીમાં ચાલવું દુર્જનના ભયને સૂચવે છે એ વ્યંગ્ય છે. વિશેષ ચમત્કાર નથી.
નિ,
યથા,
પિષ માસમાં પ્રિયતમ, વિદેશ જાવા તયાર થાય છે, કામિની કર ગ્રહી વિણા, ગુણીયલ સુણતાં મલ્હાર ગાએ છે.
અકાલ વર્ષા યાત્રાને નિષેધ કરે છે અને મલ્હાર રાગ ગાવાથી વર્ષા થાય છે. આમ સમજી નાયકાએ મલ્હાર રાગ ગાવા માંડ્યો. આમાં કરમાં વીણું ગ્રહણ કરવારૂપ ચેષ્ટાવૈશિષ્ટયથી ચમત્કારયુક્ત વ્યંગ્ય છે એ વનિ.
धनिभेद. વનિના બે ભેદ્ છે. ૨ વિધા, ૨ ૪ આને શાબ્દી અને આથી પણ કહે છે. પાન ઘનિને વિપતિ વાશે અને ત્રણ દિવનિને વિવાદ વાળ કહે છે:
लक्षणामूल ध्वनि. જ્યાં વક્તાની ઈચ્છા વિના વચનને સ્વભાવજ વ્યંગ્ય પ્રગટ કરે એ રસાઈ (અવિવક્ષિતવા) ધ્વનિ.
અવિવક્ષિતવાચના બે ભેદ છે ? ગર્થાન્ત સંમત થાય, २ अत्यंततिरस्कृतवाच्य.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com