________________
૮૬
વ્ય સામ્ર
જે અન્ય ગુણના આશ્રય લિએ તેને પાવન રક્ષના કહે છે. અથવા અન્વયને માટે મુખ્યાને ખીજા અર્થમાં ઢારી જાય, છતાં મુખ્યા ને ખાધ ન લાગે એ પણ પાન ક્ષળા કહેવાય છે.
કપાવાનળામાં વાકય અથવા શબ્દ સ્વકીય મુખ્યાર્થીને સ્થિર રાખી તેની સાથે સંબંધ રાખનાર અન્ય અનુ ભાન કરાવે છે માટે તેને અનદ્યુત સ્વાથ્ય પણ કહે છે.
લક્ષણલક્ષણામાં અન્ય અર્થ નુ ભાન કરાવવા માટે મુખ્યાને તજવા પડે છે માટે તેને ના પણ કહે છે. उपादानलक्षणा उदाहरण.
"" યા
હારીના સમય જ્યારે આવે છે સમીપ ત્યારે, જાહિર ધમાલ વ્રજમાંડલમાં જાગે છે; વર અભિલાષે વૃજ ખેલે છે વિનાદ ધરી, વિવિધ પ્રકારતણાં વાજા ખૂખ વાગે છે. રંગથી ભરેલી પિચકારી એક બીજા પર, ચાલે છે અપાર તેમ લજ્જા સહુ ત્યાગે છે; ઉડે છે ગુલાલ શ્યામ વદન અને છે લાલ, લતા વૃક્ષ આદિ બધુ લાલ લાલ લાગે છે.
tr
આંહીં વૃજ–નરનારીના અર્થનુ ગ્રહણ કરે છે કારણ કે વૃજ પ્રદેશ જડ હાવાથી ખેલી શકતા નથી. વાજા વગાડનારના અને સૂચવે છે, કારણ કે વાજાં પાતાની મેળે વાગી શકતા નથી. પિચ કારીએ ચાલે છે અને ગુલાલ ઉડે છે. એ વાકયા પણ ચલાવનાર અને ઉડાવનારની અપેક્ષા રાખનારાં હાવાથી ઉપાદ્વાન રક્ષના સમજવી.
અન્ય અન્વયની સિદ્ધિને માટે જે શબ્દ પેાતાના અર્થ તજી ક્રિએ તે સક્ષા સમજવી જેમ કે:
--
(s
" યા આખા દિન આનંદ લઈને નંદલાલ સાથે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com