________________
૧૦૪
સભ્ય શાસ્ત્ર.
નેહ ધરી નોઁ તટે, આજ હું પાણી ભરતાં; ભુલી ગઇ છું હાર, યાદ આવ્યુ અર્જુ મરતાં. હમણા લઇ એ હાર હું, આર્વીશ અની ઉતાવળી; ખાઈ મારે બારણે, એસ કૃપા કરી એ ડિ. આહીં સખી સાથે વાત કરતાં સમીપમાં ઉભેલા નાયક-ડિરને જોઇ નદી કિનારાના સકેત મતાન્યે એ વ્યંગ્ય.
प्रस्तावविशेष व्यंग्य.
યથા.
પેાતાના એમાં
તરૂણી ! તારાપતિનું, સુણ્યું' આગમન આજ થવાનુ છે; માટે વિલંબ મૂકી, કાર્ય કરી લે જે કરવાનુ છે. જો પરકીયાના પ્રસંગ હોય તા ખીજી નાયકા ઉપપતિને મળવા ગઇ છે છતાં તુ કેમ :બેઠી છે. ઉપપતિના..મિલન આદિ વ્યંગ્ય અને જો સ્વકીયાના પ્રસગ હાય તા ગૃહકાજ તથા શ્રુંગાર આદિ વ્યંગ્ય સમજવા. સ્વકીયાને પતિ આવ્યા બાદ તેની સેવામાં રોકાવુ પડે તેથી એ વખતે શ્રગાર તથા ગૃહકાર્ય ખરાખર ન મની શકે અને પરકીયાને પેાતાના પતિ આવ્યા પછી ઉપતિને મળવાનું ન ખની શકે ઈત્યાદિ સમજી લેવું.
देशविशेष व्यंग्य.
યથા.
નથિ ચાલવાની શક્તિ એથી જેમ તેમ કરી અહીં, હું પુષ્પ વીણીશ પ્રેમથી આ સ્થલમહીં એકલીં રહી; માટે વિનતિ મારી સ્વીકારી તું કહીં મુખથી ભલે, વીણા સુમન જઈ વ્હાલથી સખીઓ તમે ખીજે સ્થલે.
આહીં નાયિકા પોતે જે સ્થળે પુષ્પ વીણવાની ઇચ્છા રાખે છે. એ સ્થળ રતિક્રીડાને અનુકુળ હોવાથી બીજી સખીઓને આઘી કાઢે છે. એથી નાયક સાથે એ સ્થળે અગાઉથી મળવાના સકેત કરી રાખ્યા ડાય એવા વ્યંગ્ય નીકળે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com