________________
કામ ચા.
ત્રિ ૦ . દ્રવ્ય અને કર્મના બળથી શરૂ થાય છે, તેના બે ભેદ છે. १ इच्छित. २ अनिच्छित.
વક્તા જ્યારે અર્થને વિચાર કરી શબ્દને મુખવડે પ્રગટ કરે છે ત્યારે તે શબ્દ છત કહેવાય છે.
દ્રવ્ય તથા કર્મ બન્ને એકત્ર થતાં વક્તાની ઈચ્છા વગર અર્થ રહિત જે “ખળખળ” શબ્દ થાય તે નિકિત ગણાય છે.
૧ વાયુ જેશભર ગતિ કરતે હોય તે વખતે સ્વાભાવિક શબ્દ થાય છે તે.
૨ વાયુના સંસર્ગથી વાસ આદિમાં જે સ્વાભાવિક શબ્દ થાય છે તે.
૩ વાયુના સંસર્ગથી કાંઈ પણ વગેરે પદાર્થ પડે અથવા ઉડે તેને શબ્દ થાય છે તે.
૪ ચમના પિલા પદાર્થમાં વાયુના આવાગમનથી જે શબ્દ થાય છે તે.
૫ ગમાર મનુષ્ય અર્થરહિત હાહે કરે તે.
રાજીત શબ્દ ચાર પ્રકારને છે અને તે , પત્ની , મધ્યમ તથા વૈરવી એ ચાર પ્રકારની વાણી દ્વારા ઉદ્દભવે છે. चैतन्य પરા.
ચમત્કૃતિયુક્ત. संकल्प પશ્યન્તી. વ્યંગ્યયુક્ત. प्राण મધ્યમા.
અર્થ યુક્ત. देही
ખરી. શબ્દાર્થ યુક્ત. વાં અને પત્ની ને વાસ કંઠ નીચે હોય છે અને મધ્યમાં તથા વૈરવ ને વાસ મુખમાં હેાય છે.
વૈખરીથી શબ્દ પ્રકટ થાય છે. * શબ્દ મા વિના હોઈ શકતો નથી અને ભાષા રાવ વિના હોઇ શકતી નથી. અંત:કરણના વ્યાપારને મા કહે છે અને તેનું ઉચ્ચાર રુપ સાધન પરસ્પરના પરિણામને જણાવી શકે છે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com