________________
કાવ્ય ગણા જે સબંધ નિત્ય હોય તે સમવાય કહેવાય છે. જેમકે – અવયવ, અવયવી, માટી, ઘડે, એનું, વીંટી.
જે ભાવ પદાર્થથી ભિન્ન હોય તે પ્રમાવે કહેવાય છે. તેના ચાર ભેદ છે – પાનમાવ. ૨ પથ્થરમાર, રે અત્યંતામા. ૪ સોજામાં. જેમકે-“ઘડો થશે” એ પ્રાગભાવ છે. “ઘડે ફેટી ગયે” એ પ્રäસાભાવ પ્રગટ કરેલ છે. “ઘડે છેજ નહિ” એમાં અત્યંતભાવ સમાએલ છે. “ઘટ છે એ પટ નથી અને પટ છે એ ઘટ નથી.” આમાં અ ન્યાભાવ પ્રકટ થાય છે.
તત્ર, સર્મ અને મુળ એ ત્રણેમાં જ્ઞાતિ રહેલી હોય છે અને જ્યાં જાતિ હોય ત્યાં રાજ પણ હોય છે.
સમગ્ર જગત્ જાતિગૃહ છે. કંચન, લેહ, ચતુર, મૂઢ, નર, દેવ ઈત્યાદિ. સ્વ૫ સુવર્ણ અને મહાન મેરૂ એ ઉભયની જાતિ (કનક) એકજ છે. માત્ર આકૃતિમાં ભેદ ભાસે છે; મહાદેવ અને અને ગુણગાન કરનાર ગન્ધર્વ એ ઉભયનાં અભિધાન ભિન્ન ભિન્ન છે. પણ “દેવ” જાતિ તે એકજ છે. એ જાતિને ઉચ્ચાર શબ્દ વિના થઈ શકતું નથી.
દ્રશ, કુળ અને વાર્મ એ ત્રણમાં રાષ્ટ્ર અને કાતિનું અસ્તિત્વ હોય છે. જ્યારે દ્રવ્યથી ઉત્પત્તિ પામે છે, ત્યારે જ બધું પ્રકાશમાં આવે છે.
આકાશથી વાયુ, વાયુથી અગ્નિ, અગ્નિથી જળ અને જળથી પૃથ્વી રચી આત્મા માયાના સંસર્ગ વડે જીવપણું ધારણ કરે છે. સમય, બળ અને આયુષ્યવિશેષ વાત્મા આકાશાદિ પંચ મહાભૂતમય દેહ ધારણ કરી જ્યારે દશે દિશામાં વિસ્તાર પામે છે, ત્યારે તેમાં ચોવીશ ગુણ, સમગ્ર જગત અને રાષ્ટ્રની સિદ્ધિ થાય છે.
નિર્ગુણ પરમાત્માના નિર્દેશથી માયા અપાર બળને ધારણ કરે છે અને સાતમાં આદિ ચાર દ્રવ્યને આધાર લઈ મારા.આદિ પાંચ દ્રવ્યને સાકાર બનાવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com