________________
ર
કાવ્ય શાસ્ત્ર.
ભિન્ન હોય છે. કેટલાએક લેાકેાના આ મત છે કે આવા વાકયેામાં પણ રમણીયતા હોય છે. અને કેટલાક લેાકેા વાક્યમાં રમણીયતાના સર્વથા અભાવ માને છે. આ બન્ને મતાને અનુસાર લક્ષને ચેાગ્ય રાખવાને નિમિત્ત અમે “ રમણીય વાય ” કાવ્યનુ લક્ષણુ કર્યું છે. સ ંસ્કૃત અને પ્રાકૃત સાહિત્યાચાર્યોનાં લક્ષણેા અમે સવિસ્તર વાચક વર્ગની આગળ રજુ કર્યો છે. આમાંથી કેાનાં લક્ષને ગ્રહણ કરવુ' અને કેાનાં લક્ષણના ત્યાગ કરવા એ સાહસ અમે નહી ઉઠાવતાં માત્ર અમને જે પ્રિય છે તે અમેા જણાવીએ છીએ.
ઉપરનાં તમામ લક્ષણેામાંથી અમે શ્રીયુત રત્નાકરકૃત લક્ષણુના અંગીકાર કરીએ છીએ. કારણકે તમામ લક્ષણેામાં રસગંગા ધરકારનું લક્ષણ ઘણે અંશે સફૂલ નિવડયુ' છે, એ ઉપર લખાઈ ચૂકયું છે. તેમાં પણ સમયાનુસાર ચેાગ્ય ફેરફાર કરી શ્રીયુત્ રત્નાકરે જે લક્ષણુ લખ્યુ છે તે ઘણુ જ શ્રેષ્ઠ અને ગ્રહણ કરવા ચેાગ્ય છે.
॥ ૐ ।
शब्दशक्तिओ.
1
પ્રથમ નિરંજન નિરાકાર સકલસાર પરમાત્મા કેલિના વિચારથી-ઇચ્છાથી માયાને રચે છે, અને દ્રવ્ય, શુળ, મેં, સામાન્ય, વિરોજ, સમવાય તથા ગમાવ કે જે સપ્ત પદાર્થના નામથી ઓળખાય છે તેને પ્રકટ કરી વિશ્વના વિસ્તાર કરે છે.
द्रव्य વ્ય ૧ છે.
૪ હિ.
५ आकाश.
६ वायु.
આત્મા આદિ ચાર દ્રવ્ય ગુણથી રહિત છે અને આકાશ આદિ પાંચ બ્યામાં ગુણુ રહેલ છે. દ્રવ્ય અને ગુણ મળે છે ત્યારે ક
થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
१ आत्मा.
૨ ∞િ.
३ मन.
७ अग्नि.
૮ ૦.
૨ પૃથ્વી.
www.umaragyanbhandar.com