________________
શશકિતઓ.
અવળો અને શાળા એ રીતે ઉચારના બે પ્રકાર છે.
અવળોના ઉચ્ચાર વૈવરી વાણી દ્વારા પ્રકટ થાય છે. અને વાનર ઉચાર પર, જરૂરી તથા મધ્યમ કે જેને અનુક્રમે સુક્ષ્મ, સૂક્ષ્મતર, દwતમ એવી સંજ્ઞા આપવામાં આવે છે તે દ્વારા થાય છે.
નવર્જિત અને પ્રતિ એ રીતે માવાના પણ બે ભેદ છે. વર્તમાન સમયમાં જેને પ્રચાર હોય તે પતિ અને એથી અતિરિક્ત તે ગાવત.
દરેક ભાષા સંતપૂર હોય છે. જે વ્યવહારમાં અનુકૂળ બને તે હેત કહેવાય છે. દરેક શબ્દમાં એ સંતની સ્થિતિ હોય છે.
વ્યવહારમાં જે શબ્દ પિતાના રુપથી સકેતયુક્ત અર્થ સૂચવે તેને ઘર કહે છે. જે શબ્દનું ૫ પ્રયોગ કરવામાં અાગ્ય જણાય તે પ ગણાય નહિ, પરંતુ પ્રત્યય આદિ સંસ્કારથી યોગ્યતાને પામેલો શબ્દજ પઢ સંજ્ઞા ધરી શકે છે અને વાક્યમાં ઉપયુક્ત બની શકે છે. જેમાં અન્વય કરે પડે એવા વણું પણ હું રૂપ ગણાતા નથી. જે વાક્યમાં ઉપરથી અધ્યાહાર લેવું પડે અથવા જે વર્ષો અર્થ રહિત હોય તે પણ ૧૨ સંજ્ઞાને પામતા નથી. પદના ઉચાર માત્રથી હૃદયમાં જે વસ્તુ યથાસ્થિત જણાઈ આવે તેને વાર્થ કહે છે.
યથા
“ કહે કઈ મેં મુજ ગૃહે ગુણભર બાંધી ગાય,
અખિલ ધેનુના અવયવો, એ સમયે સમજાય.”
આહીં ગાયનું નામ લેતાં તેનાં તમામ અવયનું મનમાં યથાસ્થિત ભાન થાય છે માટે તે પદ સંજ્ઞાને પામે છે.
आप्तवचन, व्यवहार भने पासिद्धपदसानिध्य मे તુઓદ્વારા શબ્દ પદને સાંકેતિક અર્થ સહજ સમજી શકાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com